જાણો : મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી વચ્ચેનો ભેદ શું છે?
મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી ઇકોનોમિસ્ટ અને એનાલિસ્ટો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા મહત્વના શબ્દો છે.
મોનિટરી પોલિસી
મોનિટરી પોલિસી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ પોલિસીમાં ભારત સરકાર કોઇ દરમિયાનગીરી કરવામાં આવતી નથી. આ નીતિ આરબીઆઇ દ્વારા ફુગાવાને કાબુમાં લેવા માટે ઘડવામાં આવે છે. તેના દ્વારા અર્થતંત્રમાં નાણાના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે સેન્ટ્રલ બેંક વ્યાજના દરો વધારવામાં દરમિયાનગીરી કરે છે અને તેના કારણે અર્થતંત્રમાં ફુગાવો નિયંત્રણમાં રહે છે. બીજી તરફ જો ફુગાવો ઓછો રહે છે તો તેના કારણે માર્કેટમાં વ્યાજના દરો ઘટે છે. રિઝર્વ બેંક નાણાના પ્રવાહને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત કેશ રિઝર્વ રેશિયો નિર્ધારિત કરીને માર્કેટમાં નાણાની પ્રવાહિતા સુધારવામાં મદદ કરે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ ઓપન માર્કેટ ઓપરેશન્સ પણ કરે છે. રિઝર્વ બેંક સરકારી બોન્ડ્સના ખરીદ વેચાણ કરકે છે. આ તમામ કામગીરીને સમાવતી પોલિસીને મોનિટરી પોલિસી કહે છે.
ફિસ્કલ પોલિસી શું છે?
ફિસ્કલ પોલિસી સરકાર દ્વારા ઘડવામાં આવે છે. તેમાં ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જેથી નાણાકીય ખાધ અંકુશમાં રહે. જ્યારે નાણાકીય ખાધ વધે છે ત્યારે સરકાર ટેક્સ વધારે છે જેથી ખાધ ઓછી થાય. જો કે આ પદ્ધતિથી ક્યારેક લોકોના રોષનો પણ સામનો કરવો પડે છે.
નાણાકીય પોલિસી મોટા ભાગે અર્થતંત્રની સ્થિરતા, આવકને વધારવા અને આર્થિક વિકાસમાં વધારવામાં મદદરૂપ બને છે. જો કે અર્થતંત્રને સંતુલિત રાખવા માટે સરકાર કર છૂટ પણ આપે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
