70 વર્ષની ઉમરમાં પણ રિલાયંસના ચૈરમેન બનેલા રહેશે મુકેશ અંબાણી? કંપનીના શેર ધારકો પાસે માગી અનુમતી
મુકેશ અબાણીએ પોતાના પસ્તાવિત કાર્યકાલ દરમિયાન કંપનીએ કાયદા અનુસાર નિર્ધારિત 70 વર્ષની આયુ પાર કરી લેશે. મુકેશ અંબાણી વર્ષ 1977 માં રિલાયંસના બોર્ડમાં શામિલ છે. આગામી પાચ વર્ષ માટે તેમના કાર્યકાળમાં વધારવા માટે અનુમતિ માગી છે.

રિલાયસ ઇંડસ્ટ્રીજ લિમિટેડે પોતાના શેર ધારકો પાસે ચેરમેને અને પ્રબંધક નિદેશકના રુપમાં મુકેશ અંબાણીના કાર્યકાળને 2029 સુધી પાચ વર્ષ માટે વધારવાની મંજુરી માગી છે. મુકેશ અબાણી 1977 થી રિલાયંસના બોર્ડમાં શામિલ છે. તેમણે જુલાઇ 2002 માં પોતાના પિતા અને સમુહના સરક્ષક ધીરુભાઇ અંબાણીની મૃ્ત્યુ બાદ રિલાયંસ ઇંડસ્ટ્રીજના ચૈરમેનના પદ સંભળ્યુ હતુ .
પોતાના પ્રસ્તાવિત કાર્યકાળ દરમિયાન કાયદા અનુસાર નિર્ધારિત 70 વર્ષની ઉમર પાર કરી લેશે. એટલા માટે આયુ સમા પાર કર્યા બાદ તેમની અનુમતિ માટે શેરધારકો માટે એક વિશેષ પ્રસ્તાવ ની જાહેરાત કરી છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
