ચીનના પહેલા સમ્રાટનો મકબરો ખોલતા ખૌફ ખાઈ રહ્યા છે પુરાતત્વવિદ, જાણો કેમ?
રહસ્યોથી ભરેલી આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જેના રાઝ આજે પણ વણઉકેલાયેલા પડ્યા છે. ચીનમાં પણ આવી જ એક જગ્યા છે. જેને લઈને પુરાતત્વવિદો પણ ખૌફ ખાઈ રહ્યા છે.
ચીનના એક મકબરા પર વિશ્વભરના પુરાતત્વવિદોની નજર અટકી છે. આ મકબરો ચીનના પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગનો છે અને તેનું રહસ્ય પુરાતત્વવિદોને પણ ડરાવી રહ્યું છે.

આ મકબરાના કેટલાક ભાગોની શોધ કરાઈ છે પરંતુ સંભવિત જોખમોને કારણે પુરાતત્વવિદો દ્વારા મકબરાને ખોલતા ડરી રહ્યા છે. આ જ કારણ છે કે ચીનના પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગની કબર આજે પણ એક મોટુ રહસ્ય છે. મકબરામાં એટલા બધા રહસ્યો દટાયેલા છે કે પુરાતત્વવિદો તેને ખોલતા ડરે છે.
કહેવાય છે કે પ્રાચીન ચીની ઈતિહાસકાર સિમા કિઆનએ સમ્રાટના મૃત્યુના લગભગ 100 વર્ષ પછી એક લેખમાં કબરમાં છુપાયેલા ખતરનાક ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો. ચીનના પ્રથમ સમ્રાટની કબર આજે પણ દુનિયા માટે એક મોટું રહસ્ય છે.
ચીનના પ્રથમ સમ્રાટની કબર બનાવનારા કારીગરોને તીર અને ધનુષ્ય બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આવું એટલા માટે કહેવામાં આવ્યું હતું કે જો કોઈ કબર પર આવે તો તેના પર તરત જ હુમલો કરી શકાય.
આ મકબરામાં ઘણા રહસ્યો છે અને તેના સંભવિત નુકસાનના ડરથી કોઈને પણ તેમાં પ્રવેશવાની મંજૂરી નથી. કહેવાય છે કે આમાં એક સિસ્ટમ કાર્યરત છે અને તે ફેલાતી રહે છે. 1947માં ચીનના શાંક્સી પ્રાંતમાં ખેડૂતોના એક જૂથે આ મકબરાની શોધ કરી હતી.
આ શોધ બાદ દુનિયા ચૌકી હતી. ખેડૂતોનું એક જૂથ ખેતરમાં ખોદકામ કરી રહ્યું હતું ત્યારે તેમને માટીમાંથી બનેલી માનવ આકૃતિના ટુકડા મળ્યા. આ રહસ્યમય શોધની માત્ર શરૂઆત હતી. પુરાતત્વીય ખોદકામમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તાર હજારો ટેરાકોટા મોડેલોથી ભરેલા ઘણા ખાડાઓ પર આવેલો છે.
આ આંકૃતિઓ સૈનિકો, યુદ્ધના ઘોડાઓ, અધિકારીઓ અને વિવિધ પ્રાણીઓને રજૂ કરવા માટે બનાવવામાં આવી છે. આ ટેરાકોટા આર્મીનો ભાગ છે. આ માટીની સેનાનો હેતુ કિન વંશના પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગની કબરનું રક્ષણ કરવાનો છે, જેમણે 221 થી 210 બીસી સુધી શાસન કર્યું હતું. લગભગ બે હજાર વર્ષથી આ કબરનું રહસ્ય અકબંધ રહ્યું છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
