સુર્યોપાસના અને આસ્થાનું મહાપર્વ છઠ
પટણા, 26 ઓક્ટોબરઃ ભગવાન ભાસ્કરની ઉપાસના પર્વ છઠને લઇને તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ભક્તોની અટલ આસ્થાના અનોખા પર્વ છઠમાં સૂર્યની પહેલી કિરણ અને સાંજે અંતિમ કિરણને અર્ધ્ય દઇને સૂર્યનું નમન કરવામાં આવે છે.

પ્રાચીન ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ અનુપમ મહાપર્વને લઇને અનેક કથાઓ પ્રચલિત છે. જ્યોતિષાચાર્ય પંડિત રાજીવ શાસ્ત્રી અનુસાર, છઠ પૂજાનો પ્રારંભ મહાભારત કાલના સમયથી જોઇ શકાય છે. છઠ દેવી સૂર્ય દેવની બહેન છે અને તેમને પ્રસન્ન કરવા માટે ભગવાન સૂર્યની આરાધના કરવામાં આવે છે. વ્રત કરનારા માતા ગંગા અને યમુના અથવા કોઇ નદી કે જળાશયોના કિનારે આરાધના કરે છે.
ચતુર્થ તિથિ પર શરૂ થાય છે છઠ પર્વ

નહાય-ખાયના બીજા દિવસે એટલે કે કાર્તિક શુક્લ પક્ષ પંચમીના દિવસે વ્રતી ઉપવાસ કરી સાંજે સ્નાન કરી વિધિ-વિધાનથી રોટી અને ગોળમાંથી બનેલી ખીરનો પ્રસાદ તૈયાર કરી ભગવાન ભાસ્કરની આરાધના કરી પ્રસાદન ગ્રહણ કરે છે. આ પૂજાને ‘ખરાના' કહેવામાં આવે છે.
તેના બીજા દિવસે કાર્તિક શુક્લ પક્ષ ષષ્ઠી તિથિનો ઉપવાસ રાખીને સાંજે વ્રતિયાં ટોકરી(વાંસથી બનેલી)માં ઠેકુઆ, ફલ, ઇખ સમતે અન્ય પ્રસાદ લઇને નદી, તળાવ અથવા અન્ય જળાશયોમાં જઇને અસ્તાચલગામી સૂર્યને અર્ધ્ય અર્પિત કરે છે અને તેના બીજા દિવસે એટલે કે સપ્તમી તિથિએ સવારે ઉદયમાન સૂર્યને અર્ધ્ય અર્પિત કરી ઘરે પરત ફરીને અન્ન-જલ ગ્રહણ કરી ‘પારણ' કરે છે એટલે વ્રત તોડે છે.
29 ઓક્ટોબરે થશે છઠ મૈયાનું આગમન

આ પર્વમાં ગીતોનું ખાસ મહત્વ હોય છે. છઠ પર્વ દરમિયાન ઘરોથી લઇને ઘાટોં સુધી કર્ણપ્રિય છઠ ગીત ગુંજતા રહે છે. વ્રતિયાં જ્યારે જળાશયો તરફથી આવે છે, ત્યારથી તે છઠ મહિમાની ગીત ગાય છે.
આધુનિકતાની દોડ

-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
