સુર્યોપાસના અને આસ્થાનું મહાપર્વ છઠ
પટણા, 26 ઓક્ટોબરઃ ભગવાન ભાસ્કરની ઉપાસના પર્વ છઠને લઇને તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ભક્તોની અટલ આસ્થાના અનોખા પર્વ છઠમાં સૂર્યની પહેલી કિરણ અને સાંજે અંતિમ કિરણને અર્ધ્ય દઇને સૂર્યનું નમન કરવામાં આવે છે.

પ્રાચીન ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ અનુપમ મહાપર્વને લઇને અનેક કથાઓ પ્રચલિત છે. જ્યોતિષાચાર્ય પંડિત રાજીવ શાસ્ત્રી અનુસાર, છઠ પૂજાનો પ્રારંભ મહાભારત કાલના સમયથી જોઇ શકાય છે. છઠ દેવી સૂર્ય દેવની બહેન છે અને તેમને પ્રસન્ન કરવા માટે ભગવાન સૂર્યની આરાધના કરવામાં આવે છે. વ્રત કરનારા માતા ગંગા અને યમુના અથવા કોઇ નદી કે જળાશયોના કિનારે આરાધના કરે છે.
ચતુર્થ તિથિ પર શરૂ થાય છે છઠ પર્વ

નહાય-ખાયના બીજા દિવસે એટલે કે કાર્તિક શુક્લ પક્ષ પંચમીના દિવસે વ્રતી ઉપવાસ કરી સાંજે સ્નાન કરી વિધિ-વિધાનથી રોટી અને ગોળમાંથી બનેલી ખીરનો પ્રસાદ તૈયાર કરી ભગવાન ભાસ્કરની આરાધના કરી પ્રસાદન ગ્રહણ કરે છે. આ પૂજાને ‘ખરાના' કહેવામાં આવે છે.
તેના બીજા દિવસે કાર્તિક શુક્લ પક્ષ ષષ્ઠી તિથિનો ઉપવાસ રાખીને સાંજે વ્રતિયાં ટોકરી(વાંસથી બનેલી)માં ઠેકુઆ, ફલ, ઇખ સમતે અન્ય પ્રસાદ લઇને નદી, તળાવ અથવા અન્ય જળાશયોમાં જઇને અસ્તાચલગામી સૂર્યને અર્ધ્ય અર્પિત કરે છે અને તેના બીજા દિવસે એટલે કે સપ્તમી તિથિએ સવારે ઉદયમાન સૂર્યને અર્ધ્ય અર્પિત કરી ઘરે પરત ફરીને અન્ન-જલ ગ્રહણ કરી ‘પારણ' કરે છે એટલે વ્રત તોડે છે.
29 ઓક્ટોબરે થશે છઠ મૈયાનું આગમન

આ પર્વમાં ગીતોનું ખાસ મહત્વ હોય છે. છઠ પર્વ દરમિયાન ઘરોથી લઇને ઘાટોં સુધી કર્ણપ્રિય છઠ ગીત ગુંજતા રહે છે. વ્રતિયાં જ્યારે જળાશયો તરફથી આવે છે, ત્યારથી તે છઠ મહિમાની ગીત ગાય છે.
આધુનિકતાની દોડ

-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
