સ્તનપાનના મહત્વ પ્રત્યે હજીએ જાગૃત નથી ભારતીય મહિલાઓ
નવી દિલ્હી, 1 ઑગસ્ટ: એક સ્વૈચ્છિક સામાજિક સંસ્થાએ જણાવ્યું છે કે ભારતમાં હજી પણ માત્ર 41 ટકા મહિલાઓ જ નવજાત શિશુંને સ્તનપાન કરાવવાની પહેલ કરે છે. સ્તનપાનના ફાયદા અને મહત્વ અંગે મહિલાઓમાં હજી પણ જાગૃતિની ઊણપ દેખાઇ આવે છે.
સ્વૈચ્છિક સામાજિક સંસ્થા 'સેવ ધી ચિલ્ડ્રન'ની કાનૂન અને નીતિ નિર્દેશ શિરીન મિલરે જણાવ્યું કે 'ભારતમાં ગરીબ જ નહીં પરંતુ સમૃદ્ધ વર્ગની મહિલાઓમાં શરૂઆતી સ્તનપાનની જરૂરિયાતને પગલે જાગૃતિમાં ઓછપ જણાઇ છે. માતાનું પહેલું દૂધ શિશુ માટે ગુણકારી હોય છે.'
સમાજ અને ખાસ કરીને મહિલાઓને સ્તનપાનના ફાયદાઓ પ્રત્યે જાગૃત બનાવવા માટે 1થી 7 ઑગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહ મનાવી રહી છે. કાર્યક્રમ દરમિયાન જાણિતી હસ્તિઓ સમાજમાં સ્તનપાનને લઇને મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સહયોગ કરશે.
અભિનેત્રી નંદિતા દાસે જણાવ્યું કે 'મને એ તો ખબર હતી કે માતાનું પહેલું દૂધ શિશુ માટે ફાયદાકારક હોય છે. પરંતુ એ ન્હોતી ખબર કે માતાના દૂધમાં જે કોલેસ્ટ્રમ હોય છે તે બાળકને ઘણી બિમારીઓથી બચાવામાં સક્ષમ હોય છે. '
વિશેષજ્ઞોનું પણ સૂચન છે કે જન્મના પહેલા છ મહિના સુધી શિશુને કરાવવામાં આવતું સ્તનપાન તેને કુપોષણથી બચાવે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માત્ર 12 ટકા મહિલાઓએ પોતાના શિશુને પહેલા છ મહીના સુધી સ્તનપાન કરાવ્યું. સૌથી ઓછા સ્તનપાનના આંકડાઓમાં હરિયાણા પહેલા ક્રમે આવે છે. જ્યા માત્ર 9.4 ટકા મહિલાઓ જ શિશુને સ્તનપાન કરાવ્યું છે.
આ મામલામાં દિલ્હી બીજા ક્રમે આવે છે. સંસ્થાએ આના માટે ડબ્બાબંધ ખાદ્ય ઉત્પાદન બનાવનારાઓને દોષી ગળાવ્યા છે. સંસ્થા અનુસાર દેશમાં દરેક વર્ષ 16.5 લાખ શિશુ ડાયરિયા જેવી બીમારીઓના કારણે મૃત્યુ પામે છે જ્યારે સ્તનપાનથી ઓછામાં ઓછા 13 ટકા બાળકોના જીવ બચી શકે છે.

1
એક સ્વૈચ્છિક સામાજિક સંસ્થાએ જણાવ્યું છે કે ભારતમાં હજી પણ માત્ર 41 ટકા મહિલાઓ જ નવજાત શિશુંને સ્તનપાન કરાવવાની પહેલ કરે છે. સ્તનપાનના ફાયદા અને મહત્વ અંગે મહિલાઓમાં હજી પણ જાગૃતિની ઊણપ દેખાઇ આવે છે.

2
સ્વૈચ્છિક સામાજિક સંસ્થા 'સેવ ધી ચિલ્ડ્રન'ની કાનૂન અને નીતિ નિર્દેશ શિરીન મિલરે જણાવ્યું કે 'ભારતમાં ગરીબ જ નહીં પરંતુ સમૃદ્ધ વર્ગની મહિલાઓમાં શરૂઆતી સ્તનપાનની જરૂરિયાતને પગલે જાગૃતિમાં ઓછપ જણાઇ છે. માતાનું પહેલું દૂધ શિશુ માટે ગુણકારી હોય છે.'

3
સમાજ અને ખાસ કરીને મહિલાઓને સ્તનપાનના ફાયદાઓ પ્રત્યે જાગૃત બનાવવા માટે 1થી 7 ઑગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહ મનાવી રહી છે. કાર્યક્રમ દરમિયાન જાણિતી હસ્તિઓ સમાજમાં સ્તનપાનને લઇને મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સહયોગ કરશે.

4
વિશેષજ્ઞોનું પણ સૂચન છે કે જન્મના પહેલા છ મહિના સુધી શિશુને કરાવવામાં આવતું સ્તનપાન તેને કુપોષણથી બચાવે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માત્ર 12 ટકા મહિલાઓએ પોતાના શિશુને પહેલા છ મહીના સુધી સ્તનપાન કરાવ્યું. સૌથી ઓછા સ્તનપાનના આંકડાઓમાં હરિયાણા પહેલા ક્રમે આવે છે. જ્યા માત્ર 9.4 ટકા મહિલાઓ જ શિશુને સ્તનપાન કરાવ્યું છે.

5
આ મામલામાં દિલ્હી બીજા ક્રમે આવે છે. સંસ્થાએ આના માટે ડબ્બાબંધ ખાદ્ય ઉત્પાદન બનાવનારાઓને દોષી ગળાવ્યા છે. સંસ્થા અનુસાર દેશમાં દરેક વર્ષ 16.5 લાખ શિશુ ડાયરિયા જેવી બીમારીઓના કારણે મૃત્યુ પામે છે જ્યારે સ્તનપાનથી ઓછામાં ઓછા 13 ટકા બાળકોના જીવ બચી શકે છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
