નવી શોધમાં ફાસ્ટ ફૂડ અંગે બહાર આવ્યો આ ચોંકવનારો ખુલાસો!
હાલમાં થયેલા એક શોધ મુજબ ફાસ્ટ ફૂડથી પણ વધુ ખતરનાક છે તેનું પેકિંગ. જાણો અન્ય શું ચોંકવનારી વિગતો બહાર આવી છે.
બધા તે વાતને સ્વીકારે છે કે ફાસ્ટ ફૂડ એટલા સ્વાસ્થવર્ધક નથી હોતા. પણ જ્યારે વાત ખાવાની આવે છે ત્યારે આપણે તેટલું વિચારતા નથી. અને જીભ જે વાતનો સાથ આપે તે પ્રમાણે વર્તી લઇએ છીએ. એટલું જ નહીં અનેક યંગસ્ટર્સ તો મોટા ભાગે ફાસ્ટ ફૂડ પર જ નભતા હોય છે. પરિવારથી બહાર હોસ્ટેલમાં રહેતા કે બીજી રાજ્યમાં નોકરી કરવા આવેલા લોકો માટે પણ જીટપટ અને સરળ ઉપાય તરીકે ફાસ્ટ ફૂડ જ આવે છે. ત્યારે હાલમાં જ એક નવી શોધમાં ચોંકવનારી વાત બહાર આવી છે. અને જો તમે અવાર નવાર ફાસ્ટફૂડ ખાતા હોવ તો તમારે આ વાત વાંચવી જ રહી.

ફાસ્ટ ફૂડથી વધુ ખતરનાક છે આ
હાલમાં જ કરવામાં આવેલી શોધ મુજબ ફાસ્ટ ફૂડ કરતા પણ વધુ ખતરનાક છે તેનું પેકિંગ. પેકિંગ માટે જે શીટ કે પછી બોક્સ વાપરવામાં આવે છે. તેમાં કેટલાક તેવા રસાયણો છે જે સ્વાસ્થય માટે ખૂબ જ હાનિકારક હોય છે. અમેરિકાના Silent spring Instituteના શોધકર્તાઓએ આ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે આ મુજબ છે.
રિપોર્ટ મજૂબ જણાવવામાં આવ્યું છે કે ફાસ્ટ ફૂડના પેકિંગમાં જે ચળકતો કાગળ લગાવવામાં આવી છે તેમાં કોટિંગ ગ્રીસ હોય છે જે શરીર માટે ખુબ જ નુક્શાનકારક છે. તેનામાં જે રસાયણો હોય છે તેના કેન્સર જેવી જીવલેણ બિમારીઓ પણ થઇ શકે છે. વળી આવા રસાયણ હ્યુમન બોડીની રોગપ્રતિકારક ક્ષમતાને પણ મોટા પ્રમાણમાં નુક્શાન પહોંચાડે છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી











Click it and Unblock the Notifications
