સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો
સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે પાંડેસરા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ભીડભંજન સોસાયટીમાં ધમધમતા એક કારખાનામાં દરોડા પાડીને અંદાજે 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.

આ ઓપરેશનમાં પોલીસે 3.08 લાખ રૂપિયાની કિંમતનું શંકાસ્પદ પનીર સીઝ કરીને તપાસ હાથ ધરી છે. આ મામલે મહેશ પુનાશંકર શર્મા નામના વ્યક્તિની અટકાયત કરી તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
મનપાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગને સાથે રાખીને આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી પનીર બનાવવાના મશીનો અને વજન કાંટા સહિત કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
તપાસ દરમિયાન કારખાનામાંથી પામોલીન તેલના 28 ખાલી ડબ્બા અને નોન-બ્રાન્ડેડ લુઝ એનાલોગ પનીરના સ્ટીકરો મળી આવ્યા છે. અધિકારીઓએ અંદાજે 3000 જેટલા નકલી સ્ટીકરો કબજે કરીને વધુ તપાસ તેજ બનાવી છે.
More From
-
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ?












Click it and Unblock the Notifications
