હંમેશા હવાથી વિરૂદ્ધ ફરકે છે આ મંદિરની ધજા, દુનિયાભરમાંથી હિન્દુઓ દર્શન કરવા આવે છે
ભારત મંદિરોનો દેશ છે. અહીં હજારો વિવિધતાઓથી ભરેલા ભવ્ય મંદિરો આવેલા છે. જગન્નાથ મંદિરમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર પણ તેની વિશેષતાઓને કારણે દુનિયાભરમાં ફેમસ છે.
જગન્નાથ મંદિરની ચર્ચા થાય ત્યારે તેની ભવ્યતા સાથે મંદિરના રહસ્યોની વાત અચુક થાય છે. આ મંદિર કેટલાય રહસ્યોને તેનામાં સમાવીને ઉભુ છે.

ઘણા એવા તથ્યો છે જે વિજ્ઞાનની વિરુદ્ધ છે પરંતુ આજે પણ તે રહસ્યો ઉકેલાયા નથી. આ મંદિરની ધજા વિશે કહેવાય છે કે તે પવનની વિરૂદ્ધ દિશામાં ફરકે છે. આમ કેમ થાય છે તેનો કોઈ જવાબ નથી.
ઓડિશા આવેલા જગ્નનાથ પુરીના જગન્નાથ મંદિરમાં સ્થાપિત ધ્વજ હંમેશા પવન સામે લહેરાય છે. ઘણા વીડિયોમાં આ જોવા મળે છે કે જે રીતે આ મંદિરની આસપાસ બનેલા અન્ય મંદિરો કે ઈમારતો પરના ધ્વજ લહેરાતા રહે છે તેવી જ રીતે મંદિરનો ધ્વજ પણ અલગ દિશામાં લહેરાતો રહે છે.
આ સાથે આ ધ્વજ દરરોજ બદલવામાં આવે છે. માનવામાં આવે છે કે જો આ એક દિવસ માટે પણ ન કરવામાં આવે તો આ મંદિર 18 વર્ષ પછી બંધ થઈ જશે અને એટલે જ પ્રતિકૂળ સંજોગોમાં પણ મંદિરનો આ ધ્વજ બદલવામાં આવે છે.
ધ્વજ પર શિવાજીનો ચંદ્ર કોતરાયેલો છે અને સાંજ પડતાં ઊંધા ચડીને આ ધ્વજ સુધી પહોંચવાનું હોય છે. આ સ્થિતિમાં મંદિરના પૂજારી તેને બદલી નાખે છે અને આ ધ્વજને પતિતા પાવન બાના કહેવામાં આવે છે. આ સિવાય મંદિર પર અન્ય પ્રકારના ધ્વજ લગાવવા આવે છે.
-
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો -
જેદ્દાહથી 200 ભારતીયોને લઈને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી -
IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં નહીં રમે રિંકુ સિંહ, મોટું કારણ આવ્યું સામે -
જોર્ડનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થિનીની સુરક્ષિત વાપસીમાં ઈફ્કોએ ભજવી મહત્વની ભૂમિકા








Click it and Unblock the Notifications
