એ કારણ જેને લઈને ભારતમાં સૌથી વધુ લોકો આત્મહત્યા કરે છે, જાણો આત્મહત્યા માટેના સૌથી મોટા કારણો
ભારત સહિત દુનિયાભરના દેશોમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. કેટલાક એના કારણો છે જેના કારણે લોકો પોતાનુ જીવન ટુંકાવી રહ્યા છે. આજે આપણે એ કારણો વિશે જ વાત કરવાના છીએ.
ભારતમાં દરરોજ આત્મહત્યાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવે છે. કેટલાક કૌટુંબિક મુશ્કેલીઓને કારણે આત્મહત્યા કરે છે અને કેટલાક રોજગાર અથવા લોન જેવા મુદ્દે જીવન ટુંકાવે છે.

2021 ના NCRB ના આંકડા અનુસાર, આત્મહત્યાના 4.6 ટકા કેસોમાં પ્રેમ પ્રકરણ, 4.8 ટકા કેસોમાં લગ્ન સંબંધિત સમસ્યાઓ અને 6.4 ટકા કેસોમાં દારૂ જેવા કારણો જવાબદાર હોવાનું સામે આવ્યુ છે.
NCRB ના રિપોર્ટ અનુસાર, 1.2 ટકા લોકોએ ખાસ વ્યક્તિના મૃત્યુને કારણે, 1.6 ટકાએ કરિયરની સમસ્યાને કારણે, 2.2 ટકાએ બેરોજગારીને કારણે અને 3.9 ટકા લોકોએ નોટબંધીના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું છે.
આ સિવાય 1.0 ટકા આત્મહત્યાના કેસોમાં પરીક્ષામાં નિષ્ફળતા, 1.1 ટકા કેસમાં મિલ્કતનો વિવાદ અને 1.1 ટકા કેસમાં ગરીબી આત્મહત્યાના મહત્ત્વના કારણો હોવાનું સામે આવ્યુ છે.
આ સિવાય 0.2 ટકા લોકોએ નપુંસકતા અને 0.5 ટકા લોકોએ સામાજિક પ્રતિષ્ઠા ભંગના કારણે આત્મહત્યા કરી હતી. બાકી રહેલા આ સિવાયના 9.2 ટકા લોકોની આત્મહત્યા અંગેના કારણો શું છે તેનો ચોક્કસ જવાબ જાણી શકાયો નથી.
NCRBના ડેટા અનુસાર, મોટાભાગના લોકો આત્મહત્યા કરતી વખતે ફાંસી પસંદ કરે છે. આ સિવાય ઘણા લોકો ઝેર પીને આત્મહત્યા કરે છે, કેટલાક ડૂબીને આત્મહત્યા કરે છે. આ સિવાય ઘણા લોકો ટ્રેન સામે કૂદીને પણ જીંદગી ટુંકાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
