Teacher's Day: સફળતાના મંત્ર છે સર્વપલ્લી રાધાકૃષ્ણનના આ વિચાર
ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને દેશની ફિલોસોફીને દુનિયાના નકશામાં અપાવ્યું સ્થાન
આજે દેશના પહેલા ઉપ રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે, દેશ આખો આજના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારત રત્ન, ઑર્ડર ઑફ મેરિટ, નાઈટ બેચરલ અને ટેમ્પલટન પ્રાઈઝથી નવાજવામાં આવ્યા હતા. એમણે દેશની ફિલોસોફીને દુનિયાના નકશામાં સ્થાન અપાવ્યું હતું. તો આવો જાણીએ એમના અનમોલ વિચાર, જે દરેક માટે પ્રેરણાદાયક છે...
કોણ સાચો શિક્ષક?
બાળકોને મગજમાં જબરદસ્તીથી તથ્યો ઠૂંસે એ શિક્ષક નહીં, બલકે હકીકતમાં શિક્ષક તો તે છે જે વિદ્યાર્થીઓને આવતા પડકાર સામે લડવા માટે તૈયાર કરે.
રાધાકૃષ્ણનના વિચાર
ભગવાનની નહીં પણ જે એમના નામે બોલવાનો દાવો કરતા હોય તેવા લોકોની પૂજા થાય છે.
વિચારની આઝાદી હોવી જોઈએ
જ્યાં સુધી વિચારની આઝાદી ન હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારની આઝાદી સાચી નથી હોતી. કોઈપણ ધાર્મિક વિશ્વાસ કે રાજનૈતિક સિદ્ધાંતને સત્યની ખોજમાં અડચણ ન આપવી જોઈએ.
શિક્ષા દ્વારા જ મગજનો સદઉપયોગ થઈ શકે
Happy Teachers Day 2018: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષકોને પાઠવી શુભકામનાઓ
પુસ્તક વાંચવાના ફાયદા
આ પાંચ રાશિના લોકો હોય છે શ્રેષ્ઠ શિક્ષક
શિક્ષણનો અર્થ
Teacher's Day: બાળકોને ભણાવવા આ શિક્ષક ખેડે છે 370 કિમીની સફર
શ્રેષ્ઠ શિક્ષક કેવા હોય?
આ પણ વાંચો-આ સ્કૂલમાં માત્ર એક વિદ્યાર્થીને ભણાવે છે 2 શિક્ષકો