Teacher's Day: સફળતાના મંત્ર છે સર્વપલ્લી રાધાકૃષ્ણનના આ વિચાર
ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને દેશની ફિલોસોફીને દુનિયાના નકશામાં અપાવ્યું સ્થાન
આજે દેશના પહેલા ઉપ રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે, દેશ આખો આજના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારત રત્ન, ઑર્ડર ઑફ મેરિટ, નાઈટ બેચરલ અને ટેમ્પલટન પ્રાઈઝથી નવાજવામાં આવ્યા હતા. એમણે દેશની ફિલોસોફીને દુનિયાના નકશામાં સ્થાન અપાવ્યું હતું. તો આવો જાણીએ એમના અનમોલ વિચાર, જે દરેક માટે પ્રેરણાદાયક છે...

કોણ સાચો શિક્ષક?
બાળકોને મગજમાં જબરદસ્તીથી તથ્યો ઠૂંસે એ શિક્ષક નહીં, બલકે હકીકતમાં શિક્ષક તો તે છે જે વિદ્યાર્થીઓને આવતા પડકાર સામે લડવા માટે તૈયાર કરે.

રાધાકૃષ્ણનના વિચાર
ભગવાનની નહીં પણ જે એમના નામે બોલવાનો દાવો કરતા હોય તેવા લોકોની પૂજા થાય છે.

વિચારની આઝાદી હોવી જોઈએ
જ્યાં સુધી વિચારની આઝાદી ન હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારની આઝાદી સાચી નથી હોતી. કોઈપણ ધાર્મિક વિશ્વાસ કે રાજનૈતિક સિદ્ધાંતને સત્યની ખોજમાં અડચણ ન આપવી જોઈએ.

શિક્ષા દ્વારા જ મગજનો સદઉપયોગ થઈ શકે

પુસ્તક વાંચવાના ફાયદા

શિક્ષણનો અર્થ

શ્રેષ્ઠ શિક્ષક કેવા હોય?
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
