અજબો રૂપિયાના સોનાથી ભરેલુ છે આ મંદિર, જાણો ક્યાં આવેલુ છે?
ભારતના મંદિરો તેમા રહેલા અબજોના ખજાના માટે જાણીતા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આપણે આજે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે ભારતમાં નથી આવેલુ.
આ મંદિર વિશે કહેવાય છે કે તેમાં અબજો રૂપિયાના સોનાનો ભંડાર ભરેલો છે. આ મંદિર અંદર એક વ્યક્તિ વિચારી શકે તેના કરતા પણ વધારે સોનુ ભરેલુ પડ્યુ છે.

ખજાનાથી ભરેલુ આ મંદિર ભારત નહીં પરંતુ નોર્વેમાં આવેલુ છે. નોર્વેનું આ મંદિર નોર્સ દેવતાઓનું છે. પુરાતત્વવિદોને આ મંદિરમાંથી કેટલાક શિલ્પો પણ મળી છે. જેના પર આ દેવતાઓની તસવીરો બનાવવામાં આવી છે.
આ તમામ મૂર્તિઓ સોનાની બનેલી છે. ચોરસ આકારની આ મુર્તીઓ કાગળ જેટલી પાતળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રતિમાઓમાં નોર્સ દેવતા ફ્રોય અને દેવી ગેર્ડની તસવીરો છે.
ઓસ્લો યુનિવર્સિટી અનુસાર, આ શિલ્પો મેરોવિંગિયન સમયગાળાના છે, જે લગભગ 550 એડીથી શરૂ થયું હતું. આ મેરોવિંગિયન સમયગાળો વાઇકિંગ યુગ સુધી ચાલુ રહ્યો.
જણાવી દઈએ કે વાઈકિંગ લોકો ખૂબ જ શક્તિશાળી માનવામાં આવતા હતા અને તેઓએ તેમની સભ્યતા અને ધર્મને દૂર દૂર સુધી ફેલાવ્યો હતો. જ્યાં સુધી સોનાની શોધની વાત છે તો અહીંથી લગભગ 35 તોલા સોનું મળી આવ્યું છે.
અહીંના લોકોનું માનવું છે કે આ મંદિરની અંદરના ભોંયરામાં અપાર સોનાથી ભરેલું છે. જો કે હજુ સુધી તેની શોધ થઈ નથી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
