CBSE exam news : ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, CBSE બોર્ડે 15 માર્ચની પરીક્ષા અંગે નોટીસ જારી કરી
CBSE exam news : હાલમાં CBSE બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા 15 માર્ચ 2025ની ધોરણ 12ની હિન્દી બોર્ડ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નોટિસ જાહેર કરવામાં આવી છે.

CBSEના જણાવ્યા અનુસાર, હોળીના તહેવારને કારણે કેટલીક જગ્યાએ 15 માર્ચે વિદ્યાર્થીઓની હાજરી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. તેથી 15 માર્ચે હિન્દી કોર (302) અને હિન્દી ઇચ્છિક (002) વિષયની બોર્ડ પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓ માટે CBSE પુનઃપરીક્ષા યોજશે.
પરીક્ષા રદ નહીં થાય પરંતુ કેવળ તેઓ જ ફરી પરીક્ષા આપી શકશે જેઓ આપેલ તારીખે હાજર રહી શક્યા ન હોય. પરીક્ષા માટેની નવી તારીખ અને અન્ય વિગતો અંગે CBSE દ્વારા અધિકૃત જાહેરાત કરવામાં આવશે.
#CBSE has announced that Class XII Hindi Core (302)/Hindi Elective (002) board exam will be conducted on March 15, 2025.
— SansadTV (@sansad_tv) March 13, 2025
Students who face difficulties appearing on the given date due to Holi celebrations in some part of the country will be allowed to take the test later. pic.twitter.com/0zl0myLzEu
વિદ્યાર્થીઓએ CBSEની અધિકૃત વેબસાઇટ અને સ્કૂલની સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે CBSE દ્વારા જાહેર કરાયેલ નોટિસ ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
