શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની વચગાળાની ભરતી થશે
રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્ઞાનસહાયકોની નિમણૂક બાદ પણ અનેક જગ્યાઓ ખાલી રહી છે, જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે નિવૃત શિક્ષકોની ભરતી માટે વચગાળાની ભરતીની મંજૂરી આપી છે.

- 62 વર્ષ સુધીના નિવૃત શિક્ષકોની કરાશે વેતનાધારિત વચગાળાની નિમણૂક
- જ્ઞાનસહાયકોને મળતું વેતન જ અપાશે નિવૃત શિક્ષકોને
- વર્ષના અંતે તેમની સેવાની સમયાવધિ પૂર્ણ થશે
- સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાંથી નિવૃત થયેલા શિક્ષકોને તક મળશે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વચગાળાની નિમણૂક નિયમિત ભરતીની જેમ નથી, પરંતુ ખાલી જગ્યાઓને તાત્કાલિક પૂરવા માટેનો આ એક ઉપાય છે. જેમ જેમ નવો સ્ટાફ નિયમિત ભરતી દ્વારા જોડાશે, તેમ તેમ આ નિવૃત શિક્ષકોની સેવા વિમુક્ત કરવામાં આવશે.
More From
-
India Vs West Indies: ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, જાણો પ્લેઈંગ 11 -
Iran Nuclear Radiation : ઈરાનમાં પરમાણુ રેડિએશન એલર્ટ, IAEA એ ચેતવણી જારી કરી -
Iran-israel war 2026 : ઈરાન યુદ્ધમાં અમેરિકાને મોટુ નુકસાન, 500 થી વધુ સૈનિકોના મોત -
ગુજરાત રાજ્યની GST આવકમાં 19 ટકાનો વધારો -
IND vs WI: આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કર, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
ઈરાનમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે? ‘રહબર’થી લઈને સંસદ સુધી, જાણો સંપૂર્ણ માહિતી -
Gujarat Weather: માર્ચ મહિનામાં હવામાન કેવું રહેશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Gold Rate Today: હોળી પહેલા સોનું ₹9430 મોંઘુ થયું, જાણો લેટેસ્ટ કિંમત -
LPG Price: હોળી પહેલા મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ રેટ -
દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર, સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો -
ભારત આ દેશ સાથે પહેલી વખત વન ડે સિરીઝ રમશે, કાર્યક્રમ જાહેર -
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શાહપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મંજૂરી






Click it and Unblock the Notifications
