For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય દત્તને મળી 30 દિવસની પેરોલની 'માન્યતા' મળી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

એક મોટા સમાચાર બૉલીવુડ સાથે સંકળાયેલા આવી રહ્યાં છે. મુંબઇ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા તોપગોળા, હથિયારોને પોતાના ઘરમાં રાખવાના ગુનામાં યરવડા જેલમાં સજા કાપી રહેલા અભિનેતા સંજય દત્તને 30 દિવસની પેરોલ મળી ગઇ છે. સંજય દત્તને આ પેરોલ તેમની પત્ની માન્યતાની બિમારીના કારણે મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે સંજય દત્તને આ પહેલાં 1 ઓક્ટોબરના રોજ અજ્ઞાત બિમારી કારણે પેરોલ પર છુટકારો મળ્યો હતો. સંજય દત્તના પગમાં જોરદાર દુખાવો હતો જેની સારવાર તે કરાવી રહ્યાં છે.

આ પેરોલ દરમિયાન સંજય દત્તે આખો દિવસ ઘરવાળાઓ સાથે મુંબઇમાં વિતાવ્યો હતો અને મીડિયાને અનુરોધ કર્યો હતો કે આ દરમિયાન તે ગોપનીયતાનું સન્માન કરે, જેના કારણે તે જેલમાંથી પરત ફર્યા છે તો તેમને તેના માટે મીડિયાનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.

sanjay-dutt-612

અત્રે ઉલ્લેખનીય છે કે આર્મ એક્ટ હેઠળ દોષી ગણવામાં આવેલા અભિનેતા સંજય દત્તને સુપ્રીમ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી છે, જેમાંથી લગભગ દોઢ વર્ષની સજા પહેલાં કાપી ચૂક્યાં છે એટલા માટે હવે તેમને સાડા ત્રણ વર્ષની સજા કાપવાની છે. સંજય દત્ત પૂણેની યરવડા જેલમાં બંધ છે.

English summary
Actor Sanjay Dutt was granted parole on grounds of his wife's illness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X