હૈદરાબાદ રેપ કેસ પર વહીદા રહમાનનું નિવેદન, કહ્યું- એન્કાઉન્ટર નહોતું થવુ જોઈતુ હતુ
હૈદરાબાદ રેપ કેસ પર વહીદા રહમાનનું નિવેદન, કહ્યું- એન્કાઉન્ટર નહોતું થવુ જોઈતુ હતુ
હૈદરાબાદના દિશા રેપ અને હત્યા કેસના મામલા બાદ જ્યારે પોલીસે અપરાધીઓનું એન્કાઉન્ટર થયું તો આખા દેશે આ મામલે પોલીસનો સાથ આપ્યો. એવામાં કેટલાક એા લોકો પણ છે જેમનું માનવું હતું કે પોલીસે કર્યું એ ખોટું છે. જણાવી દઈએ કે આ મામલે ના માત્ર સામાન્ય જનતા બલકે બૉલીવુડ સેલેબ્સના કેટલાંય રિએક્શન પણ આવ્યાં હતાં. પરંતુ હાલ એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે જે વેટરન એક્ટ્રેસ વહીદા રહમાને આ કેસ પર એક નિવેદન આપ્યું છે. અભિનેત્રી વહીદા રહમાને બળાત્કાર અને આરોપીઓના એન્કાઉન્ટર પર કહ્યું કે..

જીવ ના લઈ શકે
વહીદા રહમાને કહ્યું કે રેપ જેવા અપરાધ માફી લાયક નથી. પરંતુ મારું એવું પણ માનવું છે કે આપણને કોઈનો જીવ લેવાનો બિલકુલ અધિકાર નથી.

કાનૂની કાર્યવાહી ના થવી જોઈએ
આપણે બળાત્કારીઓને આખી જિંદગી માટે જેલમાં નાખી દેવા જોઈએ. આ ઉપરાંત વહીદા રહમાને કહ્યું કે આ મામલે આપણે કાનૂની કાર્યવાહીને ફોલો ના કરવી જોઈએ.

સીધા જેલમાં નાખો
જ્યારે તેઓ રંગે હાથે પકડાય છે ત્યારે તેમની વિરુદ્ધ કેસ જ કેમ દાખલ કરાય છે? આવું કરીને તમે જનતાના પૈસા બરબાદ કરી રહ્યા છો. આના માટે કોઈપણ કાનૂની કાર્યવાહી વિના આવા લોકોને જિંદગીભર માટે જેલમાં નાખી દેવા જોઈએ.

ફેન પોલોઈંગ
તેમનું આ નિવેદન ભારે વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વહીદા રહમાન બહુ શાનદાર અભિનેત્રી રહી છે અને તેમનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.

મંતવ્ય
આ અવસર પર તેના મંતવ્યના લોકો વખાણ કરી રહ્યા છે અને તેમની આ વાતથી લોકો પણ સહમત થઈ રહ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
