Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પુલવામા હુમલોઃ પાકિસ્તાની કલાકારો સાથે કામ ન કરો, બોલિવુડને ‘મનસે'ની ચેતવણી

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મ્યુઝિક કંપનીઓને અલ્ટીમેટમ આપીને પાકિસ્તાની કલાકારો સાથે કામ નહિ કરવાની ચેતવણી આપી છે.

પુલવામામાં થયેલા આતંકી હુમલાએ દરેક હિંદુસ્તાનીનું લોહી ઉકળી રહ્યુ છે. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાન શહીદ થઈ ગયા જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ છે. ઘટના બાદ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મ્યુઝિક કંપનીઓને અલ્ટીમેટમ આપીને પાકિસ્તાની કલાકારો સાથે કામ નહિ કરવાની ચેતવણી આપી છે. મનસેના વિભાગ પ્રમુખ અમેય ખોપરે કહ્યુ, 'અમે ભારતીય સંગીત કંપનઓ જેવી કે ટી સીરિઝ, સોની મ્યુઝિક, વીનસ, ટિપ્સ મ્યુઝિક વગેરેને પાકિસ્તાની ગાયકો સાથે કામ ન કરવા માટે મૌખિક રીતે જણાવ્યુ છે. આ કંપનીઓને આમ કરવાનું તરત બંધ કરવાનું રહેશે નહિતર પછી અમે પોતાના અંદાજમાં કાર્યવાહી કરીશુ.'

raj thackeray
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X