ધર્મને લઈને અક્ષય કુમારનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું?
બોલિવૂડના વિવાદીત અભિનેતા અક્ષય કુમાર તેની આવનારી ફિલ્મ ઓહ માય ગોડ 2 માં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટીઝર પણ હાલમાં જ રિલિઝ થયુ છે. જો કે ફિલ્મ સિવાય તે આ દિવસોમાં અન્ય એક બાબતને લઈને વિવાદમાં આવ્યો છે. હવે ધર્મને લઈને તેનું એક નિવેદન વિવાદનું કારણ બન્યુ છે.
અક્ષય કુમાર આવનારી ફિલ્મ ઓહ માય ગોડમાં ભગવાન શંકરના રૂપમાં જોવા મળવાનો છે. ટીઝર સામે આવ્યા બાદ તેનો આ લુક સામે આવ્યો છે. જો કે હવે આ ટીઝર સાથે સાથે તેનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. અક્ષય કુમારનું આ નિવેદન વિવાદનું કારણ બની રહ્યું છે.

અક્ષયનું આ નિવેદન જુનું છે. અક્ષય કુમારે તેના એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું કોઈ ધર્મમાં માનતો નથી. હું માત્ર ભારતીય હોવાનું માનું છું અને મારી ફિલ્મ પણ એ જ બતાવે છે. ભારતીય હોવાનો વિચાર, પારસી કે હિંદુ કે મુસ્લિમ હોવાનો વિચાર, મેં ક્યારેય ધર્મના આધારે જોયા નથી. આ ઈન્ટરવ્યુ સૂર્યવંશી ફિલ્મની રિલીઝ વખતનો છે.
અહીં તને જણાવી દઈએ કે, અક્ષય કુમારે વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ OmMGમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની સિક્વલમાં અક્ષય મહાદેવના અવતારમાં જોવા મળશે.
OMG 2 ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયુ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
