જાણીતા બૉલીવુડ ફોટોગ્રાફર જગદીશ માલીનું નિધન
મુંબઈ, 13 મે : જાણીતા બૉલીવુડ ફોટોગ્રાફર તથા અભિનેત્રી અંતરા માલીના પિતા જગદીશ માલીનું સોમવાર સવારે નિધન થઈ ગયું. તેઓ 60 વરસના હતાં. જગદીશ માલીએ મુંબઈના નાણાવટી હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

અસ્પતાલ સૂત્રોના જણાવ્યા મુજબ - હા, જગદીશ માલીનું સોમવારે સવારે નિધન થઈ ગયું. તેમના નિધનનું કારણ જાણવા મળ્યું નથી અને તેમના કોઈ સંબંધીએ પણ તેનો ખુલાસો કર્યો નથી.
ફિલ્મકાર અશોક પંડિતે જગદીશ માલીના મોત અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતાં ટ્વિટર ઉપર લખ્યું - પ્રસિદ્ધ ફોટોગ્રાફર જગદીશ માલીનું સોમવારે સવારે 11.20 વાગ્યે નાણાવટી હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. આપણને તેમની ઉણપ સાલશે. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે.
જગદીશ માલી ગત જાન્યુઆરીમાં ચર્ચામાં આવ્યા હતાં કે જ્યારે તેઓ મુંબઈના માર્ગ ઉપર અસ્ત-વ્યસ્ત અને મતિભ્રમ અવસ્થામાં મળ્યા હતાં. સલમાન ખાને તેમને પોતાના ઘરે લઈ જઈ આસરો આપ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
