Pics : જવાનીને દીવાની બનાવવા દીપિકા સિદ્ધિ વિનાયકના શરણે
મુંબઈ, 31 મે : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે આજે રિલીઝ થયેલી તેમની ફિલ્મ યે જવાની હૈ દીવાનીની સફળતા માટે પ્રાર્થના કરવાં ગઈકાલે મુંબઈ ખાતેના સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યાં.
રણબીર કપૂર સાથેની આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે અને દીપિકા પાદુકોણે તથા રણબીર કપૂર બંનેએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કચાસ રાખી નથી. બંનેએ ફિલ્મની સફળતા માટે પોતાની રીતે તો ખૂબ જ મહેનત કરી છે, પરંતુ ક્યાંકને ક્યાંક દીપિકાને લાગ્યું કે આપ બળમાં ઈશ્વરનો બળ પુરાય, તો સફળતા નિશ્ચિત બની જશે.
એટલે જ તો દીપિકા પાદુકોણે ગઈકાલે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યાં. હાથે પૂજાની થાળી અને ફૂલ લઈ દીપિકા પાદુકોણે મંદિરમાં ગયાં અને તેમણે ત્યાં ભગવાનને યે જવાની હૈ દીવાની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી.
આવો જોઇએ સિદ્ધિ વિનાયક મંદિર પહોંચતાં દીપિકા પાદુકોણેની તસવીરી ઝલક.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
