Pics : જવાનીને દીવાની બનાવવા દીપિકા સિદ્ધિ વિનાયકના શરણે
મુંબઈ, 31 મે : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે આજે રિલીઝ થયેલી તેમની ફિલ્મ યે જવાની હૈ દીવાનીની સફળતા માટે પ્રાર્થના કરવાં ગઈકાલે મુંબઈ ખાતેના સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યાં.
રણબીર કપૂર સાથેની આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે અને દીપિકા પાદુકોણે તથા રણબીર કપૂર બંનેએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કચાસ રાખી નથી. બંનેએ ફિલ્મની સફળતા માટે પોતાની રીતે તો ખૂબ જ મહેનત કરી છે, પરંતુ ક્યાંકને ક્યાંક દીપિકાને લાગ્યું કે આપ બળમાં ઈશ્વરનો બળ પુરાય, તો સફળતા નિશ્ચિત બની જશે.
એટલે જ તો દીપિકા પાદુકોણે ગઈકાલે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યાં. હાથે પૂજાની થાળી અને ફૂલ લઈ દીપિકા પાદુકોણે મંદિરમાં ગયાં અને તેમણે ત્યાં ભગવાનને યે જવાની હૈ દીવાની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી.
આવો જોઇએ સિદ્ધિ વિનાયક મંદિર પહોંચતાં દીપિકા પાદુકોણેની તસવીરી ઝલક.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
