Raha Kapoor Celebs Reaction: આલિયા-રણબીરની દિકરીનું નામ સાઁભળીને બોલિવૂડ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા
રણબીર કપુર અને આલિયા ભટ્ટની દિકરી થોડા દિવસો પહેલા જ દુનિયામાં આવી છે તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. ફેન્સ સોશિયલ મીડિયા પર માગ કરી રહ્યા છે. દિકરીની પહેલી ઝલક બધાની સામે રાખે. અને તેનું નામકરણ કરવામાં આવે. આલિયા ભટ્ટે આ
રણબીર કપુર અને આલિયા ભટ્ટની દિકરી થોડા દિવસો પહેલા જ દુનિયામાં આવી છે તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. ફેન્સ સોશિયલ મીડિયા પર માગ કરી રહ્યા છે. દિકરીની પહેલી ઝલક બધાની સામે રાખે. અને તેનું નામકરણ કરવામાં આવે. આલિયા ભટ્ટે આનો ખુલાસો ગત રાત્રે કર્યો હતો અને કહ્યુ કે, તેની દિકરીનું નામ રાહા છે. જી હા. આલિયા અને રણબીરે પોતાની દિકરીનુ નામ રાહા કપુર રાખ્યુ છે. ત્યાર બાદથી ફેન્સ તેના પર રિએક્ટ કરી રહ્ય છે.

ઘણા લોકો આ સવાલ કરી રહ્યા છે કે આ નામ કોણે રાખ્યુ અને તેનો અર્થ શુ થાય છે. જેવું આલિયાની દિકરીનું નામ સામે આવ્ય કે તરત જ સ્ટાર્સ પણ તેના પર રિએક્ટ કરી રહ્યા છે.
આ લિસ્ટમાં રણવીર સિંહ, દીપિકા પદુકોણ, અનુષ્કા શેટ્ટી, સોનમ કપુર અને અર્જુન કપુર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. રણવીર સિંહ તેની દિકરીના નામ પર રિએક્ટ કરતા હાર્ટ ઇમોજી શેર કરી છે.
અનુષ્કા શર્માએ પણ હાર્ટ ઇમોજી શેર કરીને પોતાનો પ્રમ વ્યક્ત કર્યો હતો. જ્યારે અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ લખ્યુ કે, "ગોડ બ્લેશ રાહા" અર્જુન કપુરે રાહા લખતા હાર્ટ ઇમોજી શેર કરી હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
