Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વરૂણ ધવને કહ્યુ કે તે સલમાન ખાનને "ઓટીટી" પર જોવા માંગ છે

બોલીવૂડ અભિનેતા વરુણ ધવને કહ્યુ કે, તેના ઇન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષ પુરા થઇ ચૂક્યા છે. પોતાના આવનાર ફિલ્મ ભૈડિયા ની શુટિંગમાં વ્યસ્થ છે. વરૂમ ધવન હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં ફિલ્મો ફ્લોપ જવા પર અને ઓટીટી પર ફિલ્મો દેખાડવ

બોલીવૂડ અભિનેતા વરુણ ધવને કહ્યુ કે, તેના ઇન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષ પુરા થઇ ચૂક્યા છે. પોતાના આવનાર ફિલ્મ ભૈડિયા ની શુટિંગમાં વ્યસ્થ છે. વરૂમ ધવન હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં ફિલ્મો ફ્લોપ જવા પર અને ઓટીટી પર ફિલ્મો દેખાડવામાં આવે છે. આ દરમિયા તેણે કહ્યુ કે, તે સલમાન ખાનને ઓટીટી પ્લેટ ફોર્મ પર જોવા માગે છે. તેના સાથે તેનું કારણ પણ આપ્યુ હતુ.

ફિલ્મ હિટ કે ફ્લોપ જવાને અલગ રીતે જોવામાં આવે છે.

ફિલ્મ હિટ કે ફ્લોપ જવાને અલગ રીતે જોવામાં આવે છે.

વરુણે કહ્યુ કે, ઓટીટી પ્લેટફોર્મ પર હિટ કે ફ્લોપને અલગ રીતે જોવામાં આવે છે. તેણે કહ્યુ કે, તેનો કોઇ ડાયરેક્ટ નંબર નથી. જેના આધાર પર દર્શકોની પ્રતિક્રિયાનો અનુમાન લગાવી સકાય છે. આ દરમિયાન વરુણ ધવને જણાવ્યું હતુ કે, આર્ટ સબ્જેક્ટિવ હોય છે. ફિલ્મનો નફો નુક્સાન નિવેશ કરનારને પ્રભાવિત કરે છે.

બોક્સ ઓફિસ પર પ્રેશર ઓછુ થિ ગયુ છે

બોક્સ ઓફિસ પર પ્રેશર ઓછુ થિ ગયુ છે

અભિનેતાએે કહ્યુ કે, એટીટી પ્લેટફોર્મ આવ્યા બાદ બોક્સ ઓફિસ પર પ્રેશર ઓછુ થઇ ગયુ છે. તેના લીધે નિર્માતા જોખમ લેનારા વિકલ્પ પસંદ કરી શકે છે. વરુણ ધવને કહ્યુ કે, ઓટીટીના આવાથી પ્રસેર ઓછુ થઇ ગયુ છે. હવે તે ચિંતા મુક્ત થઇ ગયા છે. હવે તે પોતાના મન મુજબ ફિલ્મો બનાવે છે.

બોક્સ ફિસ પર પ્રેસર ઓછુ થયુ

બોક્સ ફિસ પર પ્રેસર ઓછુ થયુ

અભિનેતાએ કહ્યુ કે, ઓટીટી પ્લેટફોર્મના આવ્યા બાદ બોક્સ ઓફિસનું પ્રેસર ઓછુ થઇ ગયુ છે. તેના લીધે ફિલ્મ નિર્માતા જોખમ ઉઠાવીને વિકલ્પ પસંદ કરી શકે છે. વરુણ ધવને કહ્યુ કે, ઓટીટીના આવાથી .પ્રેશર ઓછુ થયુ છે. નહી તો ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ બનાવતા પહેલા ઘણુ વિચારવુ પડતુ હતુ. હવે તે ચિંતા મુકત થઇ ગયા છે. કોઇ પણ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવી શકે છે.

સલમાન ખાનને ઓટીટી પર જોવા માગુ છું

સલમાન ખાનને ઓટીટી પર જોવા માગુ છું

ઇન્ટરવ્યુમાં વરુણ ધવને કહ્યુ કે, તે કયા એક્ટરને ઓટીટી પ્લેટ ફોર્મ પર જોવા માંગે છે. તેણે જણાવ્યુ કે, તે સલમાન ખાનને ઓટીટી પ્લેટ ફોર્મ પર જોવા માંગે છે. તેનું કારણ વરુણ ધવને આપતા કહ્યુ કે, હું જ્યારે ઇદ પર કે હોલિડે પર મોટા પડદે જ્યારે તેમને જોવુ છુ ત્યારે ખુશી થાય છે. જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે, તે કયા એક્ટરને ઓટીટી પર જોવા માગે છે તો તેણે ક્હ્યુ કે, સિદ્ધાર્થ અને અર્જન કપુરનું નામ લીધુ હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X