શું? માત્ર 11 રુપિયા માટે વિલન બન્યા કરણ!
મુંબઈ, 5 જૂન : છે ન વિચિત્ર વાત...? પણ આ હકીકત એ જ છે કે બૉલીવુડા જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જૌહર હવે આપને રૂપેરી પડદે એક વિલનના રોલમાં દેખાનાર છે. જાણવા મળે છે કે અનુરાગ કશ્યપની આવનાર ફિલ્મ બૉમ્બે વેલ્વેટમાં કરણ જૌહર વિલનનો રોલ કરવા જઈ રહ્યાં છે. તે પણ માત્ર 11 રુપિયામાં!

કરણ આ રોલ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં રણબીર કપૂર અને અનુષ્કા શર્મા છે. આ જોડી પહેલી વાર આવી રહી છે. ખેર, આપણે કરણ જૌહરની વાત કરતા હતાં. કરણ જૌહર આજકાલ આશ્ચર્યજનક કામો કરી રહ્યાં છે. તાજેતરમાં તેમણે એક બાળક દત્તક લેવાની વાત કરી હતી.
એવું નથી કે કરણ જૌહર પ્રથમ વાર કોઈ ફિલ્મમાં નજરે પડશે. તેઓ અગાઉ એક ફિલ્મમાં કામ કરી ચુકયાં છે. તે ફિલ્મ હતી કરણના ખાસ મિત્રો શાહરુખ ખાન અને આદિત્ય ચોપરાની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે કે જે ગોલ્ડન જ્યુબિલી હતી. આ ફિલ્મમાં કરણે કૅમિયોનો રોલ કર્યો હતો.
કાયમ કંઇક ડિફરંટ કરનાર કરણ જૌહર એક બહેતરીન ટેલીવિઝન હોસ્ટ, શાનદાર ફિલ્મમેકર, રિયાલિટી શોના સારા જજ, ટૅલેંટેડ કોરિયોગ્રાફર તથા સુંદર ડિઝાઇનર પણ છે. જોઇએ મલ્ટીટૅલેંટેડ કરણ જૌહર પાસેથી માત્ર 11 રુપિયામાં અનુરાગ કશ્યપ અભિનય કેવો કરાવે છે, કારણ કે અનુરાગ પણ મહારથી છે. કહેવું પડશે કે કરણ જૌહરના આ રોલના કારણે જ બૉમ્બે વેલ્વેટ ફિલ્મ અત્યારથી ચર્ચાનો વિય બની ગઈ છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
