પરેશ રાવલે પાકિસ્તાની એક્ટર અલી ઝફરને જોરદાર જવાબ આપ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં અભિનેતા પરેશ રાવલ ટ્વિટર પર ખુબ જ ચર્ચામાં છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં અભિનેતા પરેશ રાવલ ટ્વિટર પર ખુબ જ ચર્ચામાં છે. તેમને પાકિસ્તાની એક્ટર અલી ઝફરને જોરદાર જવાબ આપ્યો છે. ખરેખર પુલવામાં હુમલા પછી પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને ભારત માટે એક સ્પીચ આપી હતી, જેના અલી ઝફરે વખાણ કર્યા હતા.
પાકિસ્તાની અભિનેતા અલી ઝફરે ઇમરાન ખાનની સ્પીચના વખાણ કરતા લખ્યું હતું કે "શુ ભાષણ છે"! અલી ઝફરની ટવિટનો જવાબ આપતા પરેશ રાવલે તેની ખીચાઈ કરી અને લખ્યું કે "નાઉ સ્પીચલેસ". તેની સાથે સાથે પરેશ રાવલે ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર સોશ્યિલ મીડિયા પર સવાલ કરતા લોકોને રોકડું સંભળાવી દીધું.
Now speechless!!! https://t.co/cY8RrkfAgh
— Paresh Rawal (@SirPareshRawal) February 26, 2019
જાણો બોલિવૂડમાં કોને ભારતીય વાયુસેનાના વખાણ કર્યા..
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન ઘ્વારા એરફોર્સ હુમલા પછી લખવામાં આવ્યું કે, નમસ્કાર કરીયે છે, ભારતીય વાયુસેનાએ જુસ્સો વધાર્યો.
તાપસી પન્નુ
તાપસી પન્નુ ઘ્વારા વિક્ટ્રી નિશાન બતાવતા ખુશી વ્યક્ત કરી
સલમાન ખાન
સલમાન ખાને એરફોર્સના વખાણ કરતા જય હો નારો લગાવ્યો
અજય દેવગણ
અજય દેવગને ઇન્ડિયન એરફોર્સના વખાણ કરતા લખ્યું કે, Mess win the best, die like the rest. Salute.
અક્ષય કુમાર
અક્ષય કુમારનું કહેવું છે કે તેમને ઘરમાં ઘૂસીને મારો
મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવત ઘ્વારા ભારત માતા કી જય લખવામાં આવ્યું
તુષાર કપૂર
તુષાર કપૂરે જય હિન્દ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી