ઐશ્વર્યાએ ભારતથી માંડીને શ્રીલંકા સુધી પ્રેમીઓને કર્યા બરબાદ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ઐશ્વર્યા રાય બચ્ચન વિશ્વ સુંદરી છે અને આ સુંદરીને ચાહનારાઓને પણ દેશથી માંડીને વિદેશો સુધી છે. પરંતુ આ સુંદરીના પ્રેમમાં બરબાદ થયેલા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. અત્યાર સુધી એ સાંભળ્યું હતું કે ઐશ્વર્યા રાયના પ્રેમમાં સલખાન ખાન, વિવેક ઓબેરોય બરબાદ થયા છે પરંતુ તાજેતરમાં જ એક શ્રીલંકાના એક નાગરિક નિરોશને કહ્યું કે જ્યારે ઐશ્વર્યા રાયે લગ્ન કર્યા તો તે સમયે તે તેમની સાથે પ્રેમમાં હતી. તેમણે એ દાવો કર્યો કે ઐશ્વર્યા રાયે તેમને બરબાદ કરી દિધા તેમના લીધી તે હવે ડિપ્રેશનના શિકાર થઇ ગયા છે. અત્યારે તે પોતાના આ આરોપો પર બચ્ચન પરિવારની પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યાં છે.

ઐશ્વર્યા રાય પર લગાવવામાં આવેલા આ આરોપો પર લોકોએ કંઇક અલગ જ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. જો કે તેમના ફેન્સ આ વાતને માનવાથી મનાઇ કરી રહી છે કે ઐશ્વર્યા રાય આવું કરી શકે છે. ફેંસ તો એ પણ કહી રહ્યાં છે કે ઐશ્વર્યાને બદનામ કરવા માટે લોકો આ વાત કરી રહ્યાં છે. પરંતુ બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે ઐશ્વર્યા રાયે દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ લોકોને પણ બરબાદ કર્યા છે.

miss-universe-aishwarya-rai

અંકુર જે દિલ્હીના નિવાસી છે કે કહેવું છે- ''ઐશ્વર્યા રાયે દેશથી માંડીને વિદેશો સુધી લોકોને પોતાના પ્રેમમાં બરબાદ કર્યા છે. અત્યાર સુધી ફક્ત આપણે આપણા દેશના સુપરસ્ટાર સલમાન ખાન અને વિવેક ઓબેરોય વિશે જ ખબર હતી પરંતુ હવે તો શ્રીલંકાથી પણ લોકોને ફરિયાદ કરી રહ્યાં છે.''

સોના મિશ્રા જો કે ઐશ્વર્યા રાયને પસંદ કરે છે તેમનું કહેવું છે ''ઐશ્વર્ય રાય સુંદરી છે અને તેમના ચાહનારાઓ દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં ઘણી સંખ્યા છે. જેને ચાહનારો આટલા હોય તેને લઇને આ પ્રકારની બેકારના સમાચારો આવતા રહે છે. પરંતુ આ સમાચારોમાં કોઇ સચ્ચાઇ નથી.''

સપના જો કે તે મુંબઇની રહેવાસી છે અને ઐશ્વર્યા રાયની મોટી પ્રશંસક છે ''ઐશ્વર્યા રાયને લઇને આ પ્રકારની વાતો કરવા પાછળ આદમીના પાસે જરૂરી કોઇ કારણ હોવું જોઇએ. તે એમને એમ ઐશ્વર્યા રાયનું નામ લઇ રહ્યો નથી. એશની સાથે અફેયરને લઇને જે પણ સમાચાર છે તે સંપૂર્ણપણે ખોટા છે. તેના માધ્યમથી થઇ શકે કે આદમી પોતાને ચર્ચા રાખી પોતાનો હેતું સિદ્ધ કરવા માંગતો હોય.''

English summary
Aishwarya Rai Bachchan is again in news, this time one Srilankai citizen Niroshan Devapriya said Aishwarya ditched him. Niroshan said Aishwarya Rai was in love with Niroshan and then she married to Abhishek Bachchan. This shock left him depressed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X