સો કરોડ ક્લબ તરફ અગ્રેસર થતી ‘યે જવાની હૈ દીવાની’
મુંબઈ, 3 જૂન : ગત શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ યે જવાની હૈ દીવાની 100 કરોડ રુપિયાની કમાણી કરનાર ફિલ્મોની શ્રેણીમાં જોડાવા તરફ અગ્રેસર છે. આ ફિલ્મે પ્રથમ સપ્તાહે ભારતીય સિનેમા ઘરોમાં 61.11 કરોડ રુપિયાનો વ્યવસાય કર્યો છે.

રણબીર-દીપિકા અભિનીતિ આ ફિલ્મ યુવા તાજગી, રોમાંસ તથા મનોરંજનથી ભરપૂર છે. યે જવાની હૈ દીવાની પોતાની મનોરમ્ય સિનેમેટૉગ્રાફી, કર્ણપ્રિય સંગીત તથા ઊર્જાથી ભરપૂર કોરિયોગ્રાફીના કારણે દર્શકોને પોતાના તરફ ખેંચવામાં સફળ રહી છે. ફિલ્મે પ્રથમ જ દિવસે 19.45 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો અને શનિવારે 20.16 તથા રવિવારે 22.5 કરોડ રુપિયાનો વ્યવસાય કર્યો છે.
યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે ઉપરાંત આદિત્ય રૉય કપૂર તેમજ કલ્કી કોચલીન પણ છે. ફિલ્મ દેશના 3 હજાર થિયેટરોમાં રિલીઝ થઈ હતી. નિર્માતા કમ્પની યૂટીવીના અધિકારીઓ ફિલ્મના પ્રદર્શનથી ખુશ ચે. ડિઝની યૂટીવીના ભારત ખાતેના નિયામક ગૌરવ વર્માએ જણાવ્યું - ફિલ્મે સમગ્ર ભારતમાં અસામાન્ય દેખાવ કર્યો છે. અહીં સુધી કે તામિળનાડુ અને કેરળ જેવા અહિન્દી ભાષી વિસ્તારોમાં પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
