Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ahmedabad Ratha Yatra: અમદાવાદમાં 7 જુલાઈએ નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

Ahmedabad Ratha Yatra: ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 07 જુલાઈ (આષાઢી બીજ)ના રોજ કાઢવામાં આવશે.

રવિવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈને જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટીઓ અને મુખ્ય પૂજારી સાથે બેઠક યોજી હતી.

તેમણે ભગવાન જગન્નાથના પણ દર્શન કર્યા હતા. પોલીસ કમિશનરની સાથે જેસીપી, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિત અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રથયાત્રા અમદાવાદના જમાલપુરના જગન્નાથ મંદિરથી નીકળે છે, જેમાં લાખો ભક્તો હાજરી આપે છે.

Ahmedabad Ratha Yatra

શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પોલીસ કમિશનર અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જમાલપુરના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક યોજી હતી.

દર વર્ષની જેમ આ વખતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો તેમાં ભાગ લેશે. રથયાત્રાને લઈને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X