ગરબાને મળશે વૈશ્વિક ઓળખાણ, અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે જાહેર કરશે UNESCO
Intangible Cultural Heritage: યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) ગુજરાતના લોક નૃત્ય ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
બુધવાર, 6 ડિસેમ્બર, 2023 ના રોજ બોત્સ્વાનામાં યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાશે. આ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર લગભગ સાંજે 6 કલાકે યોજાશે.

યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું આંતરરાષ્ટ્રીય સંમેલનનું લાઈવ સ્ક્રીનિંગ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવનાર છે. 29 જિલ્લાઓમાં લાઇવ સ્ટ્રીમિંગ સાથે ગુજરાતના ચાર આઇકોનિક સ્થળોએ પરંપરાગત ગરબા સાથે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
UNESCO દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે જાહેર કરવામાં આવે, એ કરોડો ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ હશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
