અમદાવાદના પાલડીમાં અશાંત ધારાના ઉલ્લંઘન કરનારા 9 બંગલાના દસ્તાવેજ રદ કરાયા
અમદાવાદના પાલડી વિસ્તારમાં અશાંત ધારાના ઉલ્લંઘન મામલે કલેક્ટર દ્વારા એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કાર્યવાહી અંતર્ગત પાલડીની નૂતન સર્વોદય કોપરેટીવ હાઉસિંગ સોસાયટીના કુલ 9 જેટલા આલિશાન બંગલાઓ પર ડિમોલિશન હાથ ધરાયું છે.

ડેપ્યુટી સિટી કલેક્ટરની કોર્ટે આ બંગલાઓના વેચાણ દસ્તાવેજોને રદબાતલ જાહેર કરી મિલકતો મૂળ માલિકોને પરત કરવાનો હુકમ કર્યો છે.
ઉત્તરાયણની રજાઓ પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા આ મેગા ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાઈ હતી. અશાંત ધારા (Disturbed Areas Act) ના નિયમોનો ભંગ કરીને થયેલા આ સોદાઓ સામે લાંબા સમયથી કાયદેસરની તપાસ ચાલી રહી હતી.
કોર્ટે આ મામલે કડક વલણ અપનાવીને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે પણ મામલતદારને સ્પષ્ટ આદેશો આપી દીધા છે.
સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ દ્વારા આ મામલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેનું હવે પરિણામ આવ્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
