ઈન્ડિગો શરૂ કરશે અમદાવાદ-તિરુવનંતપુરમ માટે ડાયરેક્ટ ફ્લાઈટ
Ahmedabad to Thiruvananthapuram flight: દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડિગો આગામી દિવસોમાં ગુજરાતની આર્થિક પાટનગર અમદાવાદ અને કેરળના પાટનગર તિરુવનંતપુરમને જોડતી ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, એરલાઇન અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) અને તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે અઠવાડિયાના ચાર દિવસે ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન કરશે.

સમય અને સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફ્લાઇટ 1 ડિસેમ્બર, 2024 થી સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદથી તિરુવનંતપુરમ જવા માટે કનેક્ટિંગ ફ્લાઈટ છે. જે વાયા મુંબઈ અથવા બેંગ્લોર થઈને જાય છે. જે માટે મુસાફરે 7616 રૂપિયા ચૂંકવવા પડે છે. આ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થવાના કારણે મુસાફરો ભાડામાં ઘટાડો થાય તેવી આશા રાખી રહ્યા છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
