અમદાવાદ રિવરફ્રંટ પર આપઘાત કરવા આવેલ યુવતિને પોલીસે બચાવી, કાઉન્સિંલિંગ કરી ઘરે મોકલી

અમદાવાદ પોલીસે પ્રસંશનિય કામગીરી કરી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ પર એક યુવતિ આપઘાત કરવા આવી હતી. આ દરમિયાન રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન એક યુવતિ

અમદાવાદ પોલીસે પ્રસંશનિય કામગીરી કરી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ પર એક યુવતિ આપઘાત કરવા આવી હતી. આ દરમિયાન રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન એક યુવતિએ આપઘાત કરવાના ઇરાદાથી નદીમાં ઝંપલાવ્યું હતુ. આ જોઇ પોલીસ જવાને જલ્દી પાણીમાં કુદી યુવતિને બહાર કાઢી બચાવી લીધી હતી.

Suicide

યુવતિની પુછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે જાતે જ નદીમાં ઝંપલાવ્યું હતુ. પોલીસે યુવતિને સમજાવી હતી કે જીવન અમુલ્ય છે આપઘાત જેવું પગલુ ભરાય નહી. પોલીસે યુવતિને ભવિષ્યમાં પણ આવું પગલું ન ભરવા સમજાવી હતી. આ ઉપરાંત પોલીસે આ યુવતિનુ હકારાત્મક કાઉન્સિલિંગ કરી સહી સલામત તેના ઘરે મોકલી હતી.

આ પણ વાંચો: પીએમ સાથેની મીટિંગમાં સીએમ કેજરીવાલે કરી માંગ- દિલ્હી માટે પણ ચાલે ઓક્સિજન એક્સપ્રેસ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X