અમદાવાદ રિવરફ્રંટ પર આપઘાત કરવા આવેલ યુવતિને પોલીસે બચાવી, કાઉન્સિંલિંગ કરી ઘરે મોકલી
અમદાવાદ પોલીસે પ્રસંશનિય કામગીરી કરી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ પર એક યુવતિ આપઘાત કરવા આવી હતી. આ દરમિયાન રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન એક યુવતિ
અમદાવાદ પોલીસે પ્રસંશનિય કામગીરી કરી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ પર એક યુવતિ આપઘાત કરવા આવી હતી. આ દરમિયાન રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન એક યુવતિએ આપઘાત કરવાના ઇરાદાથી નદીમાં ઝંપલાવ્યું હતુ. આ જોઇ પોલીસ જવાને જલ્દી પાણીમાં કુદી યુવતિને બહાર કાઢી બચાવી લીધી હતી.

યુવતિની પુછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે જાતે જ નદીમાં ઝંપલાવ્યું હતુ. પોલીસે યુવતિને સમજાવી હતી કે જીવન અમુલ્ય છે આપઘાત જેવું પગલુ ભરાય નહી. પોલીસે યુવતિને ભવિષ્યમાં પણ આવું પગલું ન ભરવા સમજાવી હતી. આ ઉપરાંત પોલીસે આ યુવતિનુ હકારાત્મક કાઉન્સિલિંગ કરી સહી સલામત તેના ઘરે મોકલી હતી.
આ પણ વાંચો: પીએમ સાથેની મીટિંગમાં સીએમ કેજરીવાલે કરી માંગ- દિલ્હી માટે પણ ચાલે ઓક્સિજન એક્સપ્રેસ
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ




Click it and Unblock the Notifications
