અમદાવાદમાં ગણેશ મંડપમાં ગેસનો બાટલો ફાટતા એકનું મોત

સૂત્રાના જણાવ્યા અનુસાર આયોજકોએ પંચમુખી ડાયનાસોર પર ગણેશજી સવારી કરતા હોય અને ડાયનાસોરના મોઢામાંથી અગન જ્વાળા નિકળતી હોય તેવી થીમ તૈયાર કરી હતી. આ માટે ડાયનાસોરની અંદર ગેસનો બાટલો મૂક્યા હતો. વ્યવસ્થામાં કોઇ ખામી સર્જાતા એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો.
આ કરુણંતિકામાં દવાખાને દવા લેવા આવેલા 35 વર્ષીય કલામુદ્દીન ખુદાદીન ચિશ્તીનું માથું ધડથી અલગ થઇને દવાખાનાના માળિયામાં જઇને પડ્યું હતું અને ઘટના સ્થળ પર તેનું મોત થયું હતું. ઘટનામાં સાત લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી. ગંભીર ઘટનાને પગલે પોલીસે આયોજક કેયુર પરીખ વિરુધ્ધ કલમ 304 મુજબ બેદરકારીનો ગુનો નોંધ્યો હતો.
ફાયર બ્રિગેડ દ્વારા મંજૂરી નહીં
ઇસનપુર યુથ ફેડરેશનના ગણેશ મંડપમાં પાંચ ડાયનાસોરના મોઢામાંથી અગન જ્વાળાઓ કાઢવા માટે 3 એલપીજી સિલિન્ડર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપયોગ માટે ફાયર બ્રિગેડ પાસેથી કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી








Click it and Unblock the Notifications
