અમદાવાદઃ અમરાઈવાડીમાં 100 વર્ષ જૂનું મકાન જમીનદોસ્ત, 2નાં મોત
અમદાવાદઃ અમરાઈવાડીમાં 100 વર્ષ જૂનું મકાન જમીનદોસ્ત, 2નાં મોત
Recommended Video

અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં 100 વર્ષ જૂની ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. મકાન ધરાશાયી થતાં કોર્પોરેશન અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે.

ઘાયલોને સારવાર અર્થે એલજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મકાનમાં 10 જેટલા લોકો દટાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે જેમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાડી લેવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો બચાવ કાર્ય માટે દોડી આવ્યા છે. તથા ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે.
ફાયર બ્રિગેડની ટીમની સાથે સ્થાનિકો પણ મળીને બચાવકાર્યમાં લાગ્યા છે. જો કે મકાન સાંકળી ગલીમાં હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. જણાવી દઈએ કે આ મકાન જર્જરીત હોવાના કારણે અકાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ મોકલીને મકાન ખાલી કરવા પણ જણાવ્યું હતું, જેની અણદેખી કરવામાં આવી.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી









Click it and Unblock the Notifications
