આનંદીબેન કરી પહિંદ વિધિ, શરૂ થઇ જગતના નાથની નગરયાત્રા
હરીભક્તો જે દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા જગતના નાથ ભગવાન જગનન્નાથની નગરયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. આજે સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પહિંદની વિધિ કરવામાં આવી હતી. જે બાદ ભગવાન જગન્નાથ સાથે બહેન સુભદ્રા અને ભાઇ બાલભદ્રજીને રથમાં બેસાડીને તેમની આ નગરયાત્રા શરૂ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં હરી ભક્તો જોડાયા હતા. તથા સવારે મંગળા આરતી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રમુખ અમિત શાહના હસ્તે કરવામાં આવી હતી. આ વખતની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા સમતે ભારતભરમાંથી આવેલા 2000 વધુ સંતો અને હરિભક્તો જોડાયા હતા.
નોંધનીય છે કે 1200 ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવી રહેલો ભગવાન જગન્નાથનો આ રથ આખો દિવસ નગરયાત્રા કરીને રાત્રે મંદિર પરત ફરશે. ત્યારે આ સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલિસ દ્વારા ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. અને મોટી સંખ્યામાં હરિ ભક્તો પણ ધીરે ધીરે આ નગર યાત્રામાં જોડાઇ રહ્યા છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી









Click it and Unblock the Notifications
