ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું 23.86 ટકા પરીણામ જાહેર
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડની પ્રમાણપત્ર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીણામની જાહેરાત કરવામાં આવી હતી ધોરણ 12 સાયન્સનું આજે પ્રસિદ્ધ 23.86 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતિર્ણ થયા હતા. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાાં 13754 વિદ્યાર્થીઓ નોધાયા હતા. તે પૈકી 11697 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી 2855 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.

ધોરણ 12 સાયન્સુની આ વખતની પૂરક પરીક્ષામાં 20 પાસિગના ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 ટકા પાસિગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારોની સંખ્યા 19 છે.
More From
-
Petrol Diesel Price: 5 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી









Click it and Unblock the Notifications
