ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું 23.86 ટકા પરીણામ જાહેર
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડની પ્રમાણપત્ર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીણામની જાહેરાત કરવામાં આવી હતી ધોરણ 12 સાયન્સનું આજે પ્રસિદ્ધ 23.86 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતિર્ણ થયા હતા. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાાં 13754 વિદ્યાર્થીઓ નોધાયા હતા. તે પૈકી 11697 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી 2855 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.

ધોરણ 12 સાયન્સુની આ વખતની પૂરક પરીક્ષામાં 20 પાસિગના ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 ટકા પાસિગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારોની સંખ્યા 19 છે.
More From
-
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ?












Click it and Unblock the Notifications
