દાહોદ: મહાકુંભથી પરત આવતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 4નાં મોત, 8 ઈજાગ્રસ્ત
પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે, મહાકુંભમાં અમૃત સ્નાન કરીને પરત ફરી રહેલા ગુજરાતીઓને દાહોદ પાસે અકસ્માત નડ્યો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો જેમાં ચાર લોકોના મોત થયા છે, અને આઠ લોકો ઘાયલ થયા છે.
અકસ્માતની મળતી માહિતી અનુસાર, ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે આ ભયંકર અકસ્માત થયો હતો. રસ્તા પર ઊભેલી ટ્રકને પાછળથી ટેમ્પો ટ્રાવેલરે જોરદાર ટક્કર મારી દીધી હતી, આ દુર્ઘટનામાં અંકલેશ્વરના અને ધોળકાના પરિવારને અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જયારે મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે લીમખેડા લઈ જવામાં આવ્યા છે. પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટ્રાવેલર રસ્તા પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, જેમાં ચાર શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા, જયારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.

અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જયારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા લઈ જવામાં આવ્યા. સમગ્ર અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
અકસ્માતને કારણે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી અનુસાર, ટ્રાવેલરમાં 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા, તે સમયે ડ્રાઈવરને અચાનક ઝોકુ આવી ગયુ હતું, જેના કારણે સમગ્ર બનાવ
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
