બાલાસિનોરમાં 45 લોકોએ ધર્મ પરીવર્તન કર્યો, તંત્ર આ ઘટનાથી અજાણ?
ગુજરારતના 45 લોકોએ હિન્દુ ધર્મ છોડીને બૌધ ધર્મ અપનાવ્યો છે. મહિસાગારના બાલાસિનોરમાં આ ઘટના સામે આવી છે. જેમા હિન્દુ ધર્મની અસમાનતા છોડીને બૌધ ધર્મની સમાનતાની ભાવના તરફ આકર્ષાઇને ધર્મ પરીવર્તન કર્યો છે.
ગુજરાતના 3 જિલ્લાના 45 જેટલા લોકોએ ધર્મ પરીવાર્તન કર્યુ છે. બાલાસિનોરની ગાર્ડન હોટેલમાં ધર્મ પરીવર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા 45 જેટલા લોકોએ હિંદુ ધર્મનો બહીષ્કાર કરીને બૌધ ધર્મનો અંગીકાર કર્યો હતો. ગુજરાતના આદિવાસી અને દલિત વિસ્તારોમાં આ પ્રકારની ધર્મ પરીવર્તનની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આઝે મહિસાગ, બાસિનોર નડિયાદ અને પંચમહાલના લોકોએ ધર્મ પરીવર્તન કર્યો હતો

More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
