મેરઠમાં કાંવડીયાની ગાડીમાં કરંટ લાગતા 5 કાવડીયાના મૌત
ઉત્તર પ્રદેશમાં મેરઠમાં પાંચ કાવડીયાની મૌત થઇ હતી. અધિકાીરીઓએ જણા્વ્યુ હતુ કે, જે ગાડીમાં કાવડીયા સવાર હતા. તે 11 કેવીએ પાંવર લાઇનના સંપર્કમાંઆવતા જેના લીધે પાંચ કાંવડીયાની મૌત થઇ ગઇ હતી. આ દુર્ઘટના મેરઠમાં ભવનપુર રાલી ચૌહાન ગામ નજીક થઇ હતી.

ઘટના બાદ સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોચીને કાવડીયાને હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા હતા. જ્યા ડોક્ટરે 5 લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બે લોકો ગાઁભીર હોવાનું જણાવ્યુ હતુ . ઘટના બાદ સ્થાનિક લોકો એકત્ર થયા હતા તપાસની માગ કરી હતી.
મેરઠના ડીએમ દિપક મીણઆ જણાવ્યુ હતુ કે, પાંચ કાવડીયાની વીજળીનો કરંટ લાતા મૌત થઇ હતી. જ્યારે અન્ય 5 ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડીેમે જણાવ્યુ હતુ કે, કાવડીયાની ડીએજે ગાડી 11 કેવી લાઇનના સંપર્કમાં આવી હતી ડોક્ટરોએ એક ટીએમને ઇલાજ માટે અલોટ કરવામાંઆવ્યા છે. મામાલાની આઘળની તપાસ ચાલી રહી છે .
આ પહેલા 38 વર્ષના કાવડીયાએ દિલ્હીમાં કાવડીયાને ઘણી ઇજા થઇ હતી. તેને એક ફ્લાયઓવર પર એક ટેક્સીએ ટક્કર મારી હતી. આ ઘટના વસંત વિહાર વિસ્તારમાં થઇ હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપમાં ડ્રાઇવરની ઓળખ દિલીપ કુમાર તરીકે કરવામાં આવી છે. જેની ઘરપક કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
