નડિયાદ પાસે અકસ્માતમાં 11નાં મોત, મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર થકી કહ્યું છે કે, આ એક દુઃખદ પળ છે અને ભોગ બનાનારાઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ છે, અધિકારીઓને તત્કાળ મદદ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.
અકસ્માત અંગે મળેલી માહિતી અનુસાર એસટી બસ પાવાગઢ-અમદાવાદ રૂટની હતી, જ્યારે રિક્ષા ખાત્રજ ચોકડી તરફથી 15 જેટલા મુસાફરોને બેસાડીને નડિયાદ તરફ જઇ રહી હતી બનાવના પગલે અમદાવાદ-નડિયાદ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. ગંભીર રીતે ઇજા પામનારાઓને નડિયાદની સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન બેનું મોત નીપજ્યું હતું. જ્યારે અને ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. નડિયાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
More From
-
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ












Click it and Unblock the Notifications
