પાવાગઢમાં પ્રેમી પંખીડાએ ગેસ્ટ હાઉસમાં કર્યો આપઘાત
પાવાગઢ ખાતે આવેલા ગેસ્ટ હાઉસમાં અમદાવાદના પ્રેમી પંખીડાઓએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી.
પંચમહાલના પાવાગઢમાં એક ગેસ્ટ હાઉસમાં પ્રમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. મળતી માહિતી મુજબ પાવાગઢમાં આવેલ ગુજરાત ગેસ્ટ હાઉસમાં અમદાવાદના ગોમતીપુરના યુવક યુવતી રોકાયા હતા. ગેસ્ટ હાઉસના રૂમમાં બંને પ્રેમીએ એક સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જમવાનું વેટરને રૂમમાં આપી જવા માટે ઓર્ડર આપવામાં આવ્યું હતું. જેથી જમવાનું લઇ વેટર રૂમમાં આવતા અંદર રૂમ બંધ હોય વેટર દ્વારા બૂમ પાડવા છતાં રૂમ ન ખોલતા વેટરે માલીકને જાણ કરી હતી. માલિકે દરવાજો તોડી રૂમમાં જતા યુવક યુવતીની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં પંખા સાથે લટકતી હતી.

જે બાદ ગેસ્ટ હાઉસના માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બંને લાશનો કબજો લઇ મૃતદેહને પીએમ એર્થે ખસેડ્યો હતો. મૃતકોના પરિવારજનો જાણ કરી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. સંજય કિરણભાઈ રાવલ અને કલાવતી સોહનકુમાર પ્રજાપતિના બંને ગોમતીપુરના રહેવાસી હતા. બંને એક-બીજા જોડે પ્રેમ કરતા હોવાથી પરિવાર દ્વારા બંનેના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરતા બંને પ્રેમી પાવાગઢ ખાતે આવી ગેસ્ટહાઉસમાં આપઘાત કર્યો હતો.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
