અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

માહિતી અનુસાર દિલ્હીથી મુંબઇ જવા રવાના થયેલી 863 નંબરની ફ્લાઇટમાં અમદાવાદ પાસે ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. ટેક્નિકલ ખામીના કારણે આ ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જે દરમિયાન ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.
ફ્લાઇટમાં એ સમયે 102 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતા. ફ્લાઇટમાં ખામી સર્જાઇ હોવાની વાત જાણવા મળતાં મુસાફરો ગભરાઇ ગયા હતા. જો કે, ફ્લાઇટમાં હાજર તમામ મુસાફરો સલામત હોવાનું જણાવાયું છે.
હાલ ટેક્નિકલ ખામી અંગેની તપાસ એક ટૂકડી દ્વારા ચલાવવામાં આવી રહી છે. તમામ પ્રકારની તપાસ પૂર્ણ થયા બાદ ફ્લાઇટને ફરીથી ટેકઓફ કરાવવામાં આવશે, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
More From
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી










Click it and Unblock the Notifications
