ગુજરાત ચૂંટણી: અમિતશાહ નારણપુરાથી ચૂંટણી લડશે

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહે 2002 અને 2007માં અમદાબાદના સરખેજ વિધાનસભા સીટ પર ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવતાં અને પૂર્વ ગૃહમંત્રી તરીકે રહી ચૂકેલા અમિત શાહે કહ્યું હતું કે ભાજપના નિર્ણય પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉટર કેસમાં ફસાયેલા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ કેસમાં આર્શ્વયજનક ચૂકાદા આવ્યાં છે. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહની જમાનત સુપ્રિમ કોર્ટે યથાવત રાખી છે પરંતુ આ કેસને મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉટર અને કૌસરબીની હત્યાના કેસમાં સીબીઆઇએ અમિત શાહ સહિત 15 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરેલા આરોપપત્રમાં હત્યા, હત્યા માટે અપહરણ, અપરાધનું ષડયંત્ર, પૂરાવા નષ્ટ કરવા અને વસૂલી કરવાના આરોપો લગાવવામાં આવ્યાં છે.
નરેન્દ્ર મોદી હંમેશા અમિત શાહને નિર્દોષ ગણાવ્યાં છે અને થોડા દિવસો પહેલાં તે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં સામેલ થયા હતા જ્યાં તેમનું ચીફ ગેસ્ટની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
