ગુજરાત ચૂંટણી: અમિતશાહ નારણપુરાથી ચૂંટણી લડશે

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહે 2002 અને 2007માં અમદાબાદના સરખેજ વિધાનસભા સીટ પર ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવતાં અને પૂર્વ ગૃહમંત્રી તરીકે રહી ચૂકેલા અમિત શાહે કહ્યું હતું કે ભાજપના નિર્ણય પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉટર કેસમાં ફસાયેલા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ કેસમાં આર્શ્વયજનક ચૂકાદા આવ્યાં છે. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહની જમાનત સુપ્રિમ કોર્ટે યથાવત રાખી છે પરંતુ આ કેસને મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉટર અને કૌસરબીની હત્યાના કેસમાં સીબીઆઇએ અમિત શાહ સહિત 15 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરેલા આરોપપત્રમાં હત્યા, હત્યા માટે અપહરણ, અપરાધનું ષડયંત્ર, પૂરાવા નષ્ટ કરવા અને વસૂલી કરવાના આરોપો લગાવવામાં આવ્યાં છે.
નરેન્દ્ર મોદી હંમેશા અમિત શાહને નિર્દોષ ગણાવ્યાં છે અને થોડા દિવસો પહેલાં તે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં સામેલ થયા હતા જ્યાં તેમનું ચીફ ગેસ્ટની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
