અંજારમાં અંજપા ભરી સ્થિતિ, કારણ યુવતીને ભગાડી જવું
અંજાર: વિધર્મી યુવક દ્વારા બે યુવતીઓને ભગાડી જવાની વાતે, ગુસ્સે ભરાયેલી ભીડે એક દુકાને સળગાવી. વધુ વાંચો અહીં.
કચ્છના અંજારમાં શુક્રવાર સાંજે બે યુવતીઓ ગુમ થવાને લઇ રેલી નીકળ્યા બાદ કેટલાક તોફાની તત્વોએ ગંગા બજારમાં દુકાન સળગાવી હતી જેને બજારમાં અંજપા ભરી સ્થિતિ સર્જાઇ હતી. પૂર્વ કચ્છમાં આવેલ અંજારમાં બે બહેનો ગુમ થઇ ગઈ છે. પરીક્ષા માટે ઘરેથી નીકળ્યા બાદ ઘરે પાછી ન આવતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આ બનાવની 28મી ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. પરિવારના લોકોનો આક્ષેપ હતો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ પગલા ન ભરાતા આહીર સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અને સભા બાદ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક તોફાની ટોળા દ્વારા ગંગા બજારમાં દુકાન સળગાવામાં આવી હતી. જેને લઇને શહેરમાં તંગદીલી ભર્યું માહોલ થઇ ગયો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.

અસામાજિક તત્વો દ્વારા ગંગા બજાર અને દબડા વિસ્તાર દુકાનોમાં આગ ચંપી કરવામાં આવી હતી અને અસામાજિક તત્વો દ્વારા કાંકરીચાળો કરતા પોલીસે લાઠીચાર્જ અને એક ટીયર ગેસનો સેલ છોડ્યો હતો. જે બાદ બે DYSP, પાંચ પી આઈ, ૧૦ પી એસ આઈ, પોલીસ કર્મીઓ અને એક SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. સાથે જ શહેરની શાળાઓમાં પણ તંગદીલીને લઇ રજા જાહેર કરવામાં આવી છે.
સૂત્ર પાસેથી માહિતી મળી અનુસાર બંને યુવતીઓને વિધર્મી સમાજના યુવકો દ્વારા ભગાવાઈ હોવાના કારણે વધુ તંગદીલી સર્જાઈ રહી છે. ભગાડી જનાર યુવકોના ઘરે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે પોલીસે ૨૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે હાલ પોલીસે દ્વારતા સ્થિતિ કાબુમાં છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
