For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ચાલતા જંગલરાજનો જનતા જવાબ આપશેઃ કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેજરીવાલે પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામનાર યુવાનોના પરિજનોને મળ્યા હતા. મૃતક શ્વેતાંગ પટેલના માતાને મળ્યા બાદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં જંગલરાજ ચાલે છે. કહ્યું કે ચૂંટણીમાં ખુદ જનતા તેનો જવાબ આપશે.

arvind kejriwal

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે યોગીચોક ખાતે જાહેર સભા સંબોધશે. સભા પહેલાં જ વરાછા વિસ્તારમાં કેજરીવાલ વિરોધી પોસ્ટર્સ લાગી ગયાં છે. ત્યારે કેજરીવાલની સભામાં નવાજૂની થવાની શક્યતા રહેલી છે. આજે સાંજે 4 વાગ્યે જાહેર સભા યોજાશે.

arvind kejriwal

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત આવતા પહેલા જ તેમનો વિરોધ શરૂ થઇ ચુક્યો હતો. અમદાવાદ અને સુરતમાં કેજરીવાલ વિરુદ્ધ ઘણા પોસ્ટર પણ લાગી ગયા છે.

arvind kejriwal

કેટલાક પોસ્ટરમાં તો અરવિંદ કેજરીવાલની સરખામણી ઓસામા બિન લાદેન સાથે પણ કરવામાં આવી છે.

arvind kejriwal

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી લડવી કે નહીં તે અંગે પ્રજાને પૂછીને નિર્ણય લેવામાં આવશે. અમારી રેલીમાં ફક્ત રાજકીય બાબતો જ નહીં પરંતુ ગુજરાતની સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરાશે.

arvind kejriwal
English summary
Arvind kejriwal talks about gujarat jungle raj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X