ડભોઇમાં આસારામ પૂરાયા જેલમાં, જોવા ઉમટ્યા ટોળા
ડભોઇ, 12 સપ્ટેમ્બરઃ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે મનાપોર ચકલાના ગાંધી શેરી યુવક મંડળ દ્વારા દર વર્ષે યોજતા ગણેશ ઉત્સવોમાં અવનવા વિવિધ પ્રકારના ડેમો બનાવવામાં આવે છે. તેવી જ રીતે ચાલું વર્ષે આ મંડળ દ્વારા કંઇક અનોખું કરવામાં આવ્યું છે. તાજેતરમાં જાતીય શોષણના આરોપસર આસારામ બાપુને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
તેની જ આબેહુબ ઘટનાને પ્રદર્શિત કરતું દ્રશ્ય આ મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ દ્રશ્યમાં કેન્દ્રીય જેલ જોધપુર બનાવવામાં આવ્યું છે, જેમાં આસારામ જેલમાં હોય તેવું દર્શાવાયું છે. બહાર બે પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે અને તેની નજીકમાં ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.
આ ગણેશ મંડળ દ્વારા આ પ્રકારનું કંઇક અનોખું કરવામાં આવ્યું હોવાની જાણ થતાં જ તેને નીહાળવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યાં છે. જો કે આ ડેમો કોઇની પણ ધાર્મિકતાની લાગણી દુભાય તેવો હેતુ નથી, પરંતુ સત્યતાને પ્રકાશમાં લાવવાનો હોવાનું મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે. તસવીરો- હસન ખત્રી.
ડભોઇમાં આસારામ પૂરાયા જેલમાં
આ દ્રશ્યમાં કેન્દ્રીય જેલ જોધપુર બનાવવામાં આવ્યું છે, જેમાં આસારામ જેલમાં હોય તેવું દર્શાવાયું છે. બહાર બે પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે અને તેની નજીકમાં ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.
ડભોઇમાં આસારામ પૂરાયા જેલમાં
આ દ્રશ્યમાં કેન્દ્રીય જેલ જોધપુર બનાવવામાં આવ્યું છે, જેમાં આસારામ જેલમાં હોય તેવું દર્શાવાયું છે. બહાર બે પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે અને તેની નજીકમાં ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.
ડભોઇમાં આસારામ પૂરાયા જેલમાં
આ દ્રશ્યમાં કેન્દ્રીય જેલ જોધપુર બનાવવામાં આવ્યું છે, જેમાં આસારામ જેલમાં હોય તેવું દર્શાવાયું છે. બહાર બે પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે અને તેની નજીકમાં ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.
ડભોઇમાં આસારામ પૂરાયા જેલમાં
આ દ્રશ્યમાં કેન્દ્રીય જેલ જોધપુર બનાવવામાં આવ્યું છે, જેમાં આસારામ જેલમાં હોય તેવું દર્શાવાયું છે. બહાર બે પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે અને તેની નજીકમાં ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.
ડભોઇમાં આસારામ પૂરાયા જેલમાં
આ દ્રશ્યમાં કેન્દ્રીય જેલ જોધપુર બનાવવામાં આવ્યું છે, જેમાં આસારામ જેલમાં હોય તેવું દર્શાવાયું છે. બહાર બે પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે અને તેની નજીકમાં ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.