Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"પીએમ મોદી વારંવાર ગુજરાત આવાની જરૂર કેમ પડી રહી છે," પાયલટ સાથે વિવાદ બાદ ગહલોતનું પીએમ પર નિશાન

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલટ વચ્ચે ખેચતાણ ચાલુ છે. આ વચ્ચે અશોક ગહલોતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ લઇને કટાક્ષ કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે શનિવારે પ્રધાનમત્રી નરેન્દ્

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલટ વચ્ચે ખેચતાણ ચાલુ છે. આ વચ્ચે અશોક ગહલોતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ લઇને કટાક્ષ કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે શનિવારે પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતુ કે, પીએમ મોદી ગુજરાતની વારંવાર પ્રવાસ કેમ કરવો પડી રહ્યો છે. અશોક ગહલોતે કહ્યુ કે," પીએમ મોદીને વારંવાર ગુજરાત આવાની શુ જરુર છે. જ્યારે તેમનું નામ જ કાફી છે. એવુ એટલા માટે છે કે કેમ કે બીજેપી અત્યારે ડરી ગઇ છે.

CONGRESS

સીએમ અશોક ગહલોતેે ન્યુઝ એજેન્સી એએનઆઇ સાથએ વાત કરતા જણાવ્યુ હતુ કે, " જો બીજેપી ગુજરાત ચુંટણીમાં હારી જાય છે તો. તેના માટેનું કારણ વધતી જતી મોઘવારી અને બેરોજગારી હશે.

સીએમ અશોક ગહલોતે એક ટીપ્પણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂટણી રાજ્યમાં ત્રણ બેક ટુ બેક ચૂંટણી સભા સંબોધ કર્યા બાદ આવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ રાજ્યમાં કેટલિય ચૂટણી સભાને સંભોધિત કરી છે. આમ આદમી પાર્ટી અને કોગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂટણીમાં ભાજપ માટે પડકાર છે. ભાજપ ગુજરાતમાં 27 વર્ષ બાદ શાસન કરી રહી છે.

અશોક ગહલોતે એનડીટીવી સાથેન વાત કરતા જણાવ્યુ હતુ કે, પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટને ગદ્દા કહ્યા હતા. સીએમ અશોક ગહલોતે કહ્યુ કે, " જો પાયલટે માફી માગી લીધી હોત તો તેના વિરુદ્ધ કોઇ બગાવત ના થાત. પાયલટ વિરુદ્ધ 90 ધારાસભ્યોએ વિદ્રોહ કર્યો હતો. અને અમારા કેટલાય મંત્રીઓએ પણ કહ્યુ કે, તે ગદ્દાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X