ચૂટણી પૂર્વે કોગ્રેસના થરાદના ઉમેદાર ગુલાબસિંહ રાજપુત પર હુમલો
કોગ્રેસના થરાદના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે જ હુમલો કરવામાં આવ્યો છે. આ અંગેની મહિતી ખુદ થરાદ વિધાનસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ફેસબુક પર લાઇ આવીની આપી હત
કોગ્રેસના થરાદના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે જ હુમલો કરવામાં આવ્યો છે. આ અંગેની મહિતી ખુદ થરાદ વિધાનસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ફેસબુક પર લાઇ આવીની આપી હતી. તેમાના દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે ભાજપના ઇશારે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટે આજે મતદાન યોજાઇ રહ્યુ છે. જેમા 833 ઉમેદવારો મેદાન છે. મોડી રાત્રે થયેલા આ હુમાલમાં ગુલાબસિંહએ ભાજપ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનના સ્થળે પોલીસ દોડી આવી હતી. અને સમગ્ર મોામલો થાળે પાડ્યો હતો. આ હુમલા બાદ થરાદમાં રાજકીય મહોલ ગરમાયો હતો.
ગુલબાસિંહ દ્વારા ચૂંટણી એક દિવસ પહેલા વિશાળ રેલી કાઢી હતી જેમા હજારોની સંખ્યામાં થરાદના લોકો જોડાયા હતા. તો બીજી તરફ ગુલાબસિંહ રાજપુત સામે ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી મેદાને છે. પહેલા તબક્કાન મતદાન પહેલા વાંસદામાં પણ ભાજપના કાર્યકર્તા પિયુષ પટેલ પર હુમલો થયો હતો. તેમના દ્વારા કોગ્રેસના ઉમેદવાર અનંત પટેલના ઇશારે આ હુમલો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
