ભાદરવી પૂનમ માટે અંબાજીમાં તડામાર તૈયારીઓ શરૂ
યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મેળામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાઓના પગલે આગોતરુ આયોજન અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ અંગે તમામા જાણકારી માટે વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટર જેનુ દેવન સમેત જિલ્લા અધિકારીઓએ અંબાજી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જ્યાં ચાલુ વર્ષે યોજાનાર ભાદરવી મેળાનો આધુનિક ટેકનોલોજી સાથે કેવો સમવ્ય કરવામાં આવ્યો છે તે જણાવ્યું હતું.

સાથે સાથે દેશ અને વિદેશમાં વસતા માઇભુક્તોને સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડી સમગ્ર મેળાનુ જીવંત પ્રસારણ માટે ફેસબુક અને યુ ટ્યુબ ઉપરાંત વોટસએપ નંબર 9408546152 નંબર દ્વારા વિવિધ જાણકારી અને યાત્રિકો અભિપ્રાય અને સુચન પણ આ વર્ષે મંદિર ટ્રસ્ટને આપી શકશે. પૂનમના પર્વે મંદિર ન્યનરમ્ય બની રહે તે માટે અંબાજી મંદિરના ગર્ભગૃહ, સભા મંડપ, નૃત્ય મંડપમાં ખાસ ફૂલો, કાશ્મીર, બેંગકોક, બેંગ્લુરુ, પુના, કોલકત્તા અને હિમાચલ પ્રદેશથી અયાત થનાર છે. નોંધનીય છે કે સમગ્ર મેળા દરમિયાન 25 ટન આકર્ષક ફુલોથી મંદિરની સજાવટ કરવામાં આવશે.
પોલીસ વિભાગ દ્વારા અંબાજી હડાદ અને દાંતા મળી સમગ્ર વિસ્તારને નવ ઝોન અને 22 સેકટરમાં પરિવર્તન કરવામાં આવ્યો છે. જ્યાં 11 માંથી 51 જગ્યાઓ ઉપર સોલાર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, સહિત 14 જગ્યાઓ ઉપર જનરેટરની વ્યવસ્થા 101 જગ્યાએ ફિકસ કેમેરા, તથા 17 જગ્યાએ પીટીઝેડ કેમેરા મળી 118 કેમેરાની વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવી છે. એ સાથે સમગ્ર મેળાનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
