ભુજ એરપોર્ટ ટર્મિનલના વિસ્તરણ અને નવીનીકરણનું ભૂમિપૂજન કરાયુ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ કચ્છના ભુજ એરપોર્ટના ટર્મિનલના વિસ્તરણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યુ.

ટર્મિનલને આજે 540 પેસેન્જર ક્ષમતાથી વધારીને ભવિષ્યમાં 1200 પેસેન્જરોની ક્ષમતા સુધી જઈ જવા માટે તેનું વિસ્તરણ અને નવીનીકરણ કરાશે.
રૂપિયા 10 કરોડના ખર્ચે થનારા વિસ્તરણ અને નવીનીકરણના કામોને પરિણામે વધુ સુરક્ષા-હોલ્ડ એરિયા અને ચેક-ઇન એરિયા બનશે અને બીજો ગેટ બનાવશે.
આ કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આ વર્ષે જૂન મહિનો છે. જ્યારે આગળનો વિસ્તાર એ જ રહેશે, ટર્મિનલના અંદરના વિસ્તારમાં વિસ્તરણ અને નવીનીકરણ જોવા મળશે.












Click it and Unblock the Notifications
