ભુજ એરપોર્ટ ટર્મિનલના વિસ્તરણ અને નવીનીકરણનું ભૂમિપૂજન કરાયુ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ કચ્છના ભુજ એરપોર્ટના ટર્મિનલના વિસ્તરણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યુ.

ટર્મિનલને આજે 540 પેસેન્જર ક્ષમતાથી વધારીને ભવિષ્યમાં 1200 પેસેન્જરોની ક્ષમતા સુધી જઈ જવા માટે તેનું વિસ્તરણ અને નવીનીકરણ કરાશે.
રૂપિયા 10 કરોડના ખર્ચે થનારા વિસ્તરણ અને નવીનીકરણના કામોને પરિણામે વધુ સુરક્ષા-હોલ્ડ એરિયા અને ચેક-ઇન એરિયા બનશે અને બીજો ગેટ બનાવશે.
આ કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આ વર્ષે જૂન મહિનો છે. જ્યારે આગળનો વિસ્તાર એ જ રહેશે, ટર્મિનલના અંદરના વિસ્તારમાં વિસ્તરણ અને નવીનીકરણ જોવા મળશે.
More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
