For Quick Alerts
For Daily Alerts
ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોના નામ અંગે મત જાણવાનું શરૂ કર્યું
સોમવારે એલિસબ્રિજ સહિતની અમદાવાદની અન્ય બેઠકો અંગેની રજૂઆતો સાંભળવામાં આવનાર છે. રવિવારે આ કામગીરી અંતર્ગત નિરીક્ષકો આઇ. કે. જાડેજા, પ્રફુરૂ પટેલ અને જયાબેન ઠક્કર સમક્ષ મણિનગર, અમરાઇવાડી, દાણીલીંમડા, ખાડિયા-જમાલપુર, દરિયાપુર અને અસારવા બેઠકો અંગે રજૂઆતો માટે મતવિસ્તારમાં વિવિધ કાર્યકરોને બોલાવાયા હતા.
નવાં સીમાંકન પ્રમાણે ઘણા મતવિસ્તારોમાં ફેરફારો થયા હોવાથી તેમજ અમદાવાદમાં સૌથી વધારે નવી બેઠકો અસ્તિત્વમાં આવી હોવાથી આ વખતની ચૂંટણી માટેના દાવેદારો પણ પોતાની ગણતરીથી જ દાવો કરી રહ્યા છે.
Comments
bjp candidate nirikshak gujarat assembly election 2012 ભાજપ ઉમેદવારો નિરીક્ષક ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012
English summary
BJP Nirikshak starts taking view on candidate name.
Story first published: Monday, October 22, 2012, 12:59 [IST]