ઇશરત કેસ: સીબીઆઇએ 11 પોલીસ અધિકારીઓને બનાવ્યા સાક્ષી

ગત 3 જુલાઇના રોજ સીબીઆઇએ આ મુદ્દે આરોપ-પત્ર દાખલ કરવામાં આવ્યું હતું. જે પોલીસકર્મીઓ વિરૂદ્ધ આરોપ-પત્ર દાખલ કરવામાં આવ્યા નથી પરંતુ તેમને સાક્ષી બનાવવામાં આવ્યા છે. તેમાં વખસિંહ વનાર, હરેશકુમાર અગ્રવત, ચેતન ગૌસ્વામી, પ્રવિણસિંહ વાધેલા, રમેશ પટેલ, કિશોર સિંહ વાધેલા, દેવેન્દ્રગિરિ ગૌસ્વામી, ઇબ્રાહિમ ચૌહાણ, મોહન મેનત, કાલુ દેસાઇ અને ભરત પટેલ આ બધા કોન્ટેબલ થી ડીએસપી રેકના અધિકારી છે.












Click it and Unblock the Notifications
